SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તેજ રીતે ના સૂક્ષ્મ અને ના પાદર જીવ પણ્ કેવળજ્ઞાતરૂપ એક જ્ઞાનવાળા હાય છે. એ આદિ જ્ઞાન તેમનામાં હાતું નથી. 6 9 6 હવે ગૌતમ સ્વામી છઠ્ઠા પર્યાપ્તદ્વારને ઉદ્દોશીને પ્રભુને પૂછે છે કે પ્ઞત્તાળ અંતે નીયા કિ નાળી ગભાળી ? ભદન્ત જે પર્યાપ્ત જીવ હાય છે તે તે જ્ઞાની હાય છે કે અજ્ઞાની ? ઉત્તર जहा सकाइया હે ગૌતમ જે રીતે સકાષ્ટક જીવાને ભજનાથી પાંચ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા કહ્યા છે. એજ રીતે પર્યાપ્ત છત્ર પણ ભજનાથી પાંચ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા હાય છે. પર્યાપ્તક કેવળી પણ હોય છે. એટલા માટે પર્યાપ્તક સભ્યષ્ટિમાં ભજનાથી એક, બે, ત્રણ આદિ જ્ઞાન હોય છે. તથા જે પર્યાપ્તક જીવ મિથ્યાદષ્ટિ હેાય છે. તેને ભજનાથી ત્રણ અજ્ઞાન હૈાય છે. પ્રશ્ન:- पज्जता णं भंते नेरइया किं नाणी अन्नाणी ' હું ભઇન્ત ! જે નારક જીવા પર્યાપ્તક હોય છે. તે શું જ્ઞાની હાય છે કે અજ્ઞાની હાય છે ? ઉત્તરઃ- ′ વિન્નિ નાળા વિન્નિ અન્નાળા નિયમ' હે ગૌતમ જે નારક પર્યાપ્તક હાય છે તે નિયમથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનવાળા હોયછે. અને મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિભગજ્ઞાન એ ત્રણ અજ્ઞાનવાળા હેાય છે. અસંઝીનારક છત્રોને અપર્યાપ્તાવસ્થામાં વિભગજ્ઞાન હાતુ' નથી. પર્યાપ્તક અવસ્થામાં તે! નારક જીવોને વિભગજ્ઞાન નિયમથી હાય છે. એટલે પર્યાપ્તકાવસ્થામાં તેને ત્રણ અજ્ઞાન નિયમથી હાય છે તેમ કહેવામાં આવ્યું છે. ‘ ના નેડ્યા હË ભાવ ળિયા, નૈચિક જીવ જેવી રીતે નિયમથી ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા નિયમથી કહેલાં છે તેવીજ રીતે પર્યાપ્તક અસુરકુમાર, નાગકુમાર, સુપકુમાર, વિદ્યુતકુમર, સ્મૃગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુ (પવન) કુમાર, સ્તનિતકુમાર પણ નિયમથી ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે. ‘ પુવાડ્યા બદા નિવિદ્યા વં ખાવ ૨રિટ્યિા ’જેવી રીતે એકેન્દ્રિય જીવને બે અજ્ઞાનવાળા કહેલા છે તેજ રીતે પર્યાપ્તક પૃથ્વીકાયિક; મત્યજ્ઞાન, અને શ્રુતાજ્ઞાનરૂપ કે અજ્ઞાનવાળા હાય છે. પૃથ્વીકાયિકાની માફકજ યાવત્—પર્યાપ્તક, અષ્ઠાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ઇન્દ્રિયે પણ નિયમથી એ અજ્ઞાનવાળા હોય છે. પ્રશ્ન:- પઞત્તાળ મંતે વિયિાતિવિ નોળિયા ર્જિ નાળી અન્નાળી '? હે ભગવન ! પર્યાપ્તક પંચેન્દ્રિય તિયેચ યાની છત્ર શુ જ્ઞાની હેાય છે કે અજ્ઞાની હાય છે ? .--‘તિમ્નિ નાળા વિન્નિ અન્નાળા મથાપ્’હે ગૌતમ ! ક્રાઇકોઇ પર્યાપ્તક પંચેન્દ્રિય તિચેંચ યાનિક જીવ, મતિજ્ઞાન શ્રુતજ્ઞાનવાળા અને અવધિજ્ઞાનવાળા હાય છે, અને કાર્ય કઇ પર્યાપ્તક પચાંન્દ્રય તિયાઁચ ચેનિક છત્ર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ એ જ્ઞાનવાળા હાય છે. એટલા માટે જ ભજનાથી ત્રણ જ્ઞાનવાળા તેઓને કહેલા છે. એજ રીતે જે પંચેન્દ્રિય પર્યાપ્તક તિય ચ ચેનિક જીવ અજ્ઞાની હાય છે. તેઓ કેટલાક ત્રણ અજ્ઞાનવાળા અને કેટલાય એ અજ્ઞાનવાળા હોય છે. એટલા માટે ભજનાથી તેને ત્રણ અજ્ઞાનવાળા કહેલા છે, ( " હે 9 'मणुस्सा जहा सकाइया જેવી રીતે સાયિક જીવાને ભજનાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા કહ્યા છે. તેવી રીતે પર્યાપ્તક મનુષ્ય ભજનાથી પાંચ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે એમ સમજવું. હવે અપર્યાપ્તકાના વિષયમાં ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે અપનશાળામંતેનીમા દિનાળી અન્નાળી - અપર્યાપ્તક જીવ શું શ્રી ભગવતી સૂત્ર : ૬ 6 ૧૦૭
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy