________________
પ્રશ્ન-ગíિદ્ધિશા મંતે નવા જિં નાળ મન્ના” હે ભગવન!જે જીવ અનિષ્ક્રિય છે. એટલે કે ઇંદ્રિયના ઉપયોગથી રહિત છે તેવા છે જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? તેને ઉત્તર આપતા પ્રભુ કહે છે કે “ગદા સિદ્ધા” હે ગૌતમ ! જે રીતે સિધ્ધના વિષયમાં આ પહેલાં કહ્યું છે સિદ્ધજીવ કેવળજ્ઞાનરૂપ એક જ્ઞાનવાળા હોય છે તે જ રીતે ઈદ્રિયવિનાના જીવ પણ એટલે કેવલી પણ–ચેથા કેવળજ્ઞાનરૂપ એક જ્ઞાનથી જ્ઞાની હોય છે. હવે ચતુર્થ-ચોથા કાયદ્વારનો આશ્રય કરીને ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે “સારૂથાળ મંતે િના મન્ના' હે ભગવન! જે જીવ ઔદારિક આદિ શરીરથી અથવા પૃથ્વી આદિ છ કાય પૈકી કોઈ એક કાય યુકત હોય છે તેવા જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? તેને ઉત્તર આપતા પ્રભુ કહે છે કે “જોયમ” હે ગૌતમ ! પંચ નાબાળ તિજિ સમાળખું માળા” સકાયિક છમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. કેમકે ઔદારિક આદિ શરીરથી તથા પૃથ્વી આદિ પાંચ અને ત્રસ એ ૬ છ કાય પૈકી કઈ એક કાયથી જે જીવ યુકત હેય એવા સકાય કેવલી પણ હોય છે–એવા સકાયિક સમ્યગ્દષ્ટિએને ભજનાથી બે, ત્રણ, ચાર જ્ઞાન હોય છે અને એક કેવળજ્ઞાન પણ હોય છે. એટલા માટે અહી તેમનામાં ભજનાથી પાંચ જ્ઞાન હોવાનું કહ્યું છે. તેમજ સકાયિક મિસ્યા દ્રષ્ટિએમાં બે, ત્રણ, અજ્ઞાનરૂપ ડાઇ શકે છે. “ વિદાફા જાવ સાક્ષફફિવા નો ના અન્ના નિયમ
માત્રાઓ તે ના મત પ્રમાણ જ બુથ મા ” પૃથ્વી કાયિક જીવ અકાચિક તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક જીવ એ સઘળા જ્ઞાની હોતા નથી. પરંતુ જ્ઞાનીજ હોય છે તેઓમાં મત્યજ્ઞાની અને અતાજ્ઞાની નિયમથી હોય છે. તણાશા બદા સાફા” જેવી રીતે સકાયિક જીવને પાંચ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા ભજનાથી હવાનું પહેલાં કહેવાયું છે તે જ રીતે ભજનાથી ત્રસાયિક જીવ પણ પાંચજ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે. પ્રશ્ન :-વફા જ મતે ગીર જિં નાખી ગન્ના' હે ભગવાન! જે છ દારિક આદિ કાયથી રહિત હોય છે તેવા અકાયિક સિદ્ધ જીવ શાની હોય છે કે અજ્ઞાની હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ ગદા વિદ્ધા' જેવી રીતે સિદ્ધોના વિષયમાં પ્રતિપાદન કર્યું છે –અર્થાતસિદ્ધ જીવ જેવી રીતે કેવળજ્ઞાનને લઇને જ્ઞાની પ્રકટ કરાયેલ છે. તે જ રીતે અકાયિક જીવ પણ એક કેવળજ્ઞાનવાળા હોય છે. અજ્ઞાની હોતા નથી. હવે પાંચમા સૂક્ષ્મઠારને આશ્રય કરીને ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “અમાપ મંતે બીવા જિ નાખી ગામ ” સૂક્ષમ છો, હે ભગવન! જ્ઞાની હોય છે કે અજ્ઞાની? ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નર્દી દુવિધાવા” તેઓ પૃથ્વીકાયિક છની માફક અજ્ઞાની જ હોય છે. અર્થાત તેઓ–મયજ્ઞાની અને કૃતાજ્ઞાની હોય છે. તે જ રીતે સૂક્ષમ છવ નિયમથી મિસ્યાદ્રષ્ટિ હોવાના કારણે મત્યજ્ઞાની અને શ્રુતાઅજ્ઞાની હોય છે. પ્રશ્ન “વાલા અને જીલ્લા વિંદ ના મન્નાઇ ” હે ભગવન! બાદર છવે શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે. ઉત્તરમાં પ્રભુ પૂછે છે કે હે ગૌતમ! ભાદરજી તે કેવળી પણ હોય છે એટલે જેવી રીતે અકાયિક જીવ ભજનાથી પાંચ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા હોવાનું કહ્યું છે એ જ રીતે બાદરજીવ પણ ભજનાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા હોય છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “ મા નોવા
તે કar કિં વાળી ગાdi ” હે ભગવાન! નોસૂક્ષ્મ જીવ અને બાહર જીવ શાની હોય છે કે અજ્ઞાની હોય છે? તેનો ઉત્તર આપતા પ્રભુ કહે છે કે છે ગૌતમ “વ સિદ્ધા” જે રીતે સિદ્ધ છવ કેવળજ્ઞાનરૂપ એક શાનવાળા હોય છે
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૦ ૬