________________
જે અજ્ઞાની છે તે વિસંગજ્ઞાનને નાશ થવાથી જ મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે. તેથી આવા જીવોમાં અવશ્ય મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે અજ્ઞાન રહેલાં છે તેમ જણાવ્યું છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવાન! જે જીવ દેવગતિક હોય છે તે શું જ્ઞાન હોય છે કે અજ્ઞાની ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! દેવગતિક જીવ નિરકગતિક છની માફક જ જ્ઞાની અને અજ્ઞાની એમ બન્ને પ્રકારના કહેવાય છે. પ્રમ– “સિતારા મતે નવા વિ ના ચનાળો હે ભદન્ત! જે જીવ સિહગતિક હોય છે તે શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની? ઉ– “TEા સિદ્ધા' હે ગૌતમ ! જેવી રીતે સિદ્ધ કેવળજ્ઞાનથી જ્ઞાની કહેવાય છે તેવી જ રીતે સિદ્ધગતિક જીવ પણ કેવળજ્ઞાની જ હોય છે. અહી અનન્તરગતિ હોતી નથી. તેથી સિદ્ધ અને સિદ્ધગતિ છવામાં ભેદ નથી હેતે. ફકત ગતિદ્વારના ક્રમને લઈને જ તેમને અહીં આ અલગ અલગ નિર્દેશ કરેલ છે. મુકતજીની ગતિ સીધી એક સમયની કહેલી છે અને તે અંતરાલ વિના હેય છે. અન્ય જીવોને જે રીતે વિવક્ષિત ભાવ ધારણ કરવા માટે વિગ્રહગતિમાં વિલંબ થાય છે. તે રીતે સિદ્ધોને વિલંબ થતું નથી. જીવ અંતરાલ ગતિમાં જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તે અપર્યાપ્ત હોય છે એટલા માટે એ અપર્યાપ્તાવસ્થામાં અહીં નાની અને અજ્ઞાની હોવાનો વિચાર કરેલ છે. આ રીતે અહીં સુધી બીજા ગતિદ્વારને લઈને જ્ઞાનાદિકનું નિરૂપણ કર્યું છે. હવે ઈન્દ્રિયદ્વારને લઈને સૂત્રકાર જ્ઞાનાદિનું નિરૂપણ કરે છે. પ્રથ– “પાળ મતે જિં ના ગરનાળી” હે ભદન્ત, ઇન્દ્રિય સહિતના છ શું રાની હેય છે કે અજ્ઞાની? ઉ– “રારિ નાબારું સિનિ અન્નાનારું મળrg” હે ગૌતમ! ઈન્દ્રિયવાળા જીવોને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હેય છે. તેઓને કઈ વખત બે જ્ઞાન અને કોઈ વખત ત્રણ જ્ઞાન અને કોઈ વખત ચાર જ્ઞાન હોય છે. તેઓને કેવળજ્ઞાન હેતું નથી. કેમકે તે જ્ઞાન અતીન્દ્રિય -- ઈન્દ્રિયોથી ન જાણું શકાય તેવુંતે ઇન્દ્રિયાતીત છને જ હોય છે. ઈન્દ્રિયવાળા જીવોને હોતું નથી. ઈન્દ્રિયવાળા જીવોમાં જે બે જ્ઞાનાદિ હોવાની વાત અહીં કહી છે તે લબ્ધિની અપેક્ષાએ કહી છે તેમ સમજવું. કેમકે ઉપગની અપેક્ષાએ સઘળા છવમાં એક કાળમાં એકજ જ્ઞાન હોય છે. ઇંદ્રિયવાળા છમાં ત્રણઅજ્ઞાન ભજનાથી હોય છે. કોઈ વખત બે અને કઈ વખત ત્રણ અજ્ઞાન હોય છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે “ નંદ્રિા v મતે નવા નિાળી ગાડી જે એકેન્દ્રિય હોય છે તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ગદ પુફિયા હે ગૌતમ ! જે રીતે પૃથ્વીકાયિક જીવને મિથ્યાકષ્ટિ હોવાથી અજ્ઞાની કહ્યા છે તે રીતે એકેન્દ્રિય જીને પણ અજ્ઞાની સમજવા. તેઓ મત્યજ્ઞાન અને કૃતાજ્ઞાનવાળા એમ બે અજ્ઞાનવાળા હોય છે. “વફંદિર, તેવિશ, ર૩હિયા તો ના હો અન્નાના નાના બેઈદ્રિયવાળા, ત્રણUદિયવાળા અને ચાર ઈદ્રિયવાળી જેમાં બેજ્ઞાન અને બે અજ્ઞાન નિયમથી હોય છે તેઓમાં મતીજ્ઞાન અને ધુતજ્ઞાન હોવાનું કારણ એ છે કે એ છવોમાં બીજું સાસાદન ગુણસ્થાનનું દેવું સંભવિત કહેલ છે જ્યાં સુધી એ ગુણસ્થાનને ઉત્કૃષ્ટથી ૬ છ આવલિકાના પ્રમાણથી હેય છે. ત્યાં સુધી તેમનામાં બે જ્ઞાન હોય છે. અને તે સિવાયના જીવોમાં બે અજ્ઞાન હોય છે. “ચિંતિકા
સેરિયા ” પંચેન્દ્રિય જીવ, જે પ્રકારથી પહેલાં સેન્દ્રિયજીવ ભજનાથી ચાર જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા હોવાનું સમર્થન કર્યું છે એજ રીતે ચાર જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા ભજનાથી હાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧ ૦૫