SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાથ– સમુચ્ચય જીવ, ૨૪ ચોવીસ દડક અને સિદ્ધ. તે રીતે ૨૬ છવ્વીસ દંડકો દ્વારા જ્ઞાની અને અજ્ઞાનીનું નિરૂપણ પહેલાંના પ્રકરણમાં કરવામાં આવ્યું છે. હવે તે જ જ્ઞાની અને અજ્ઞાની છોનું નિરૂપણુ ગતિ, ઇન્દ્રિય અને કાય આદિ દ્વારા કરવામાં આવે છે. તેમાં ગૌતમ સ્વામી પ્રભુને એ રીતે પૂછે છે કે- “નિરાફri મતે નવા િિ નળ કનાળો હે ભગવન! નરયિક જીવ જ્ઞાની હેય છે કે અજ્ઞાની? પૂછવાને હત એ છે કે જીવ ૧, ગતિ ૨, ઇન્દ્રિય ૩, કાય ૪, સૂમ ", પર્યાપ્તક ૬, ભવસ્થ ૭, ભવસિદ્ધિક ૮, સંજ્ઞી ૯, લબ્ધિ ૧૦, ઉપગ ૧૧, યોગ ૧૨, લેયા ૧૩, કષાય ૧૪, વેદ ૧૫, આહાર ૧૬, જ્ઞાનયર ૧૭, કાલ ૧૮, અંતર ૧૯, અલ્પબત ૨૦, અને પર્યાય ૨૧. આ રીતે ૨૧ એકવીસ દ્વાર છે. આ હારે પિકી છવદ્વારને આશ્રય કરીને જ્ઞાનાદિકનું નિરૂપણ કરાયું છે. હવે બાકીના ગત્યાદિક ૨૦ વશ દ્વારેને આશ્રય કરીને જ્ઞાનાદિકનું નિરૂપણ કરવા માટે પ્રથમ ગતિદ્વારથી નૈરયિક આદિ છનું અને જ્ઞાનારિકેનું સૂત્રકાર નિરૂપણ કરે છે. “નિરથTEયા' જેમનું નિરય–નરકમાં ગતિ ગમન થાય છે તે નૈરમિક ગતિ કહેવાય છે એવા નરકગામી છવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? ઉત્તર- ‘iાનr” હે ગૌતમ ! “નાળી વિ શનાળા વિનિયગતિક જીવ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. વિનિ નાળ નિરમા તિનિ નાગા મથઇ તેઓને મતીજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન નિયમથી હોય છે અને ત્રણ અજ્ઞાન ભજનાથી હાય છે. અર્થાત- કે કાઈ નરકગતિ અને બે અજ્ઞાન હોય છે અને કેટલાકને ત્રણ અજ્ઞાન હેય તે. જે નરકગતિ અસંજ્ઞીછવ હોય છે તેઓને બે અજ્ઞાન હેય છે. કારણ કે તેઓને અપર્યાપ્તક અવસ્થામાં વિલંગજ્ઞાન હેતું નથી. જે સંશી મિથ્યાદ્રષ્ટિજીવ નરકગતિ હોય છે તેઓને ગણ અજ્ઞાન હોય છે. કેમકે તેમને અપર્યાપ્તાવસ્થામાં ભવપ્રત્યય વિભળજ્ઞાન થઈ જાય છે. એ જ અભિપ્રાયને લઇને ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે તેમ કહ્યું છે. પ્રશ્ન- ઉતરાયા તે બીના જિં નાની નાળી હે ભગવન! જે તિયંક ગતિ છવ હેાય છે તે જ્ઞાની હોય કે અજ્ઞાની ઉ.- “નવમાં ગૌતમ ! તો નાના નાના નિયમા’ તેઓને બે જ્ઞાન અને બે અજ્ઞાન નિયમથી હોય છે. કહેવાનો હેતુ એ છે કે સમ્યગદ્રષ્ટિ છવ અવધિજ્ઞાનનો નાશ થયા પછી જ તિર્યોમાં જાય છે. તે સમયે તેમને મતિજ્ઞાન અને અતજ્ઞાન એમ બે જ્ઞાન હેય છે તથા મિથ્યાદ્રષ્ટિજીવ વિર્ભાગજ્ઞાન નષ્ટ થયા પછી જ તિર્યંચગતિમાં જાય છે તે કારણે તેમનામાં મત્યજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાન કહેલા છે. પ્રશ્ન- “TEવાઈ મતે ની જિં નાળી મા' હે ભગવન! મનુષ્યગતિક જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? ઉ– “યમ” “તિનિ નાગારું મg aો ગાનારું નિયમ” હે ગૌતમ ! મનુષ્યગતિક જીવમાં જે જ્ઞાની હોય છે તેમાંના કેટલાક તે તિર્થંકરની માફક અવધિજ્ઞાનની સાથે જ મનુષ્યગતિમાં જાય છે અને કેટલાક જીવ અવધિજ્ઞાન ત્યજીને મનુષ્યગતિમાં જાય છે. એથી જ આ જીવોમાં ત્રણ જ્ઞાન અને બે જ્ઞાન કહેવાયેલાં છે અને શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૦૪
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy