SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ વા નાWIT તો એના નિયમ હે ગૌતમ! તેમનામાં બે જ્ઞાન અને બે અજ્ઞાન અવશ્ય હેય છે. “gવં થિંદ્રિતિળિયા” એવી જ રીતે વાવત– પંચેન્દ્રિય તિર્યંચ સુધી સમજવું “ગગરા મતે મથુરા જૈ ના અન્ના હે ભગવન ! અપર્યાપ્તક મનુષ્ય શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની તિત્તિ નાબાડું મથurry તે ગATUTI૬ નિકા' તેમનામાં ત્રણ જ્ઞાન ભજનાથી હોય છે અને બે અજ્ઞાન નિયમથી હોય છે “વાઈબંતા ના કેવા કનરા બોરિયા જેવા ત્તિજિ ના રિત્રિ ના નિકા” નેરયિક જીની માફક અપર્યાપ્તક વાનબંતરના વિષયમાં પણ સમજવું. તેમજ અપ્તક તિષિક દેવ અને વૈમાનિક દેવોને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમથી હેય છે. નો પત્તનો મતે જીવ હિં નાળી અનાળો? હે ભગવન! ને પર્યાપ્તક અને ન અપર્યાપ્તક જીવ જ્ઞાની હોય છે કે જ્ઞાની? “વા સિતા” હે ગૌતમ સિદ્ધોની માફક તેઓ જ્ઞાની જ હોય છે. નિયમવાળ મંજિં ના ગન્નાળી ' હે ભગવન ! નિયભવસ્થ જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? “ના નિરથા હે ગૌતમ! તેઓને નૈરયિક જીની માફક સમજવા. નિરકમાલ્ય મંત્તે બીવા જિં ના ગરનાળી' હે ભગવન! તિર્યકભવસ્થ જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? સિનિ ના તિનિ ના મયાા ' હે ગૌતમ ! તેઓને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હેય છે. “ મજુમવત્યા મંતે નીવા જિં નાળી ગન્નાજી” હે ભગવન! મનુષ્યભવસ્થ જીવ શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? “ ના સાફા ' હે ગૌતમ! તેઓને સકાયિક છની માફક સમજી લેવા. ‘માલ્યા રે હે ભગવન! દેવભવસ્થ જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? “વા નિરમાલ્યા. અમારા Eા સિલા' હે ગૌતમ! દેવ ભવસ્થ છોગે નિરય ભવસ્થ જીવોની માફક સમજી લેવા, તથા અભવસ્થ છને સિદ્ધોની માફક સમજી લેવા. “મણિદિશા ગીગા નાળો અનr ? હે ભગવન ભવસિદ્ધિક છવ શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? GEા %ાજા) હે ગૌતમ ભાવસિદ્ધિક જીવોના વિષયમાં સકાયિક છની માફક સમજવું. “અમરસિદ્ધિા પુરા' હે ભગવન! અભાવસિદ્ધિક છવ શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? “નોન હે ગૌતમ ! “ના ના યના અભાવસિદ્ધિક જીવ શાની નહીં પણ અજ્ઞાની જ હોય છે. સિનિ નાપાઉં માળા તેમાં ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે. “ના મવિિક્રયા ને ગમસિદ્ધિ મંતે બીજા લિ નાળા ચના' હે ભગવન ! જે નભવસિદ્ધિક અને ને અભાવસિદ્ધિક જીવ છે તે જ્ઞાની હોય છે કે અજ્ઞાની? “ગદા સિદ્ધા' હે ગૌતમ ! ને ભવસિદ્ધિક અને નો અભાવસિદ્ધિક છના વિષયમાં સિદ્ધોની માફક સમજવું. “સની પુછા હે ભગવન! સંશી જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? “ગદ રફંતિવા ચર્ના ના વેઢિયા નો સની નો રાસની ના હિત હે ગૌતમ સંજ્ઞી છવ સેન્દ્રિય જીવની માફક હોય છે. અસંગી જીવ બેઈન્દ્રિય જીની માફક હોય છે. નો સંસી ન અસંગી જીવ સિહોની માફક હોય છે. શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૦૩
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy