SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તંગદા મરૂ ગ્રજ્ઞાળા ૫, મુર ગાળ ૧એ પાઠથી કહેવામાં આવ્યું છે. (તસારૂ નદાસારૂા) ત્રસાયિક જીવ સકાયિકની માફક હોય છે. Tયા મંત્તે ગીવા જિ નાળી અન્ના' હે ભગવન ! અકાય જીવ જ્ઞાની હિય છે કે અજ્ઞાની ? “સિદ્ધા' હે ગૌતમ! અકાયિકજીવ સિદ્ધોની માફક જ્ઞાની જ હોય છે. “gઈમાં તે બીજા જિં નાળી ગઢાળી? હે ભદન્ત! સૂક્ષમ જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની “દા વિશાશા હે ગૌતમ! સમજીવ પૃથ્વી કાયિક જીની માફક અજ્ઞાની જ હોય છે. વારા મતે બીવા જ નાળા ગાળી? હે ભગવન! બાદરજીવ શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની? “Tદા હે ગૌતમ ! બાદરજીવ સકાયિક- શરીરવાળા ની માફક હેય છે. “જોજદમ નવા અંતે ગીવા જિ ના વાળ હે ભગવન! ને સૂમ, ને બાદર છવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? “SEા પિતા હે ગૌતમ! તેઓ સિદ્ધોની માફક જ્ઞાની જ હોય છે. “gisત્તા મંતે વીવ જિં ના ગરનાળી” હે ભદન્ત! પર્યાપ્તજીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની? િિન ના, ત્તિનિ અનાળા નિવા' હે ગૌતમ ! પર્યાપ્ત નારકને નિયમથી ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હેય છે. “ના રેફવા ga ના થયા એ જ રીતે યાવત– સ્તુનિતકુમારના વિષયમાં પણ સમજી લેવું. પુત્રવિયા નહીં વિચા, વં નાવ વિિા ” જેવી રીતે એકેન્દ્રીયના વિષયમાં કહ્યું છે તેવી રીતે ચÉરિદિય જીવો પર્વતના વિષયમાં સમજી લેવું. “પુનત્તા મતે પંકિય તિરંગોળિયા જિં નાળી ગના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? તિનિ ના તિન ગનાના મrg હે ગૌતમ! ભજનાથી તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. પ્રાણા ના સાયા વાળનંતરા ગોવિયા લેબાળિવા બદા રવાને મનુષ્યને સકાયિક જીની માફક સમજવાના છે. વાનવ્યંતર, તિષિક, અને વૈમાનિકને નરયિકની માફક સમજવાના છે. “asiા મંતે વીવા જિં નાળ ગન્ના' અપર્યાપ્તજીવ શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? “તિનિ ના તિદિન ઘનાના માળા હે ગૌતમ! અપર્યાપ્તક છને ભજનાથી ત્રણ સાન અને ત્રણ અજ્ઞાન હોય છે. “પmત્તાપ મતે નેતા જિં ના નાળી” હે ભગવન ! અપર્યાપ્તક નારક શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? “ત્તિનિ ના નિવમા સિનિ અન્નrળા મા હે ગૌતમ! તેમાં ત્રણ શાન નિયમથી હોય છે. કિંતુ ત્રણ અઝાન ભજનાથી હોય છે. "एवं जाव थणियकुमारा, पुढविकाइया जाव वणस्सइकाइया जहा एगिदिया' એ જ રીતે યાવત- સ્વનિતકુમાર પર્વત સમજી લેવું. જેવી રીતે એકેન્દ્રિયને વિષયમાં કહ્યું છે એ જ રીતે અપર્યાપ્તક પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાયિક પર્યત સમજવું. “ક્રિયા પૂછ હે ભગવન! અપર્યાપ્તક બેઈન્દ્રિયજીવ શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની ! શ્રી ભગવતી સૂત્ર : ૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy