SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ નારકાદિ જીવ ઈત્યાદિ દ્વારનું નિરૂપણ. સૂત્રાર્થ– “તેરા મં? : વીવા ૐ નાળા ના હે ભદન્ત! નારકી-નરકગતિમાં રહેતા જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની? જો ના હે ગૌતમાં “ના વિ ગ007 નરકગતિમાં રહેતા જીવ જ્ઞાની અને અજ્ઞાની પણ હોય છે. તેમાં “ત્તિનિ અનાડું મથા” તેઓને ત્રણ અજ્ઞાન ભજનાથી હેય છે. કહેવાને અર્થ એ છે કે જ્ઞાનિયામાં ત્રણ જ્ઞાન હોય છે અને અજ્ઞાનીઓમાં ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે. “ત્તિgિવા અંતે બીજા જિં નાળ ચના હે ભદન્ત ! તિર્યંચનીવાળા જીવ– તિર્યંચોનીમાં રહેતા જીવ શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? નિયમ” હે ગૌતમ! વો ના, તો ના નિયમો તેમનામાં નિયમથી બે જ્ઞાન અને બે અજ્ઞ ન હોય છે. માનવા મંતે! ગંગા & ના ગરનાળી ? હે ભગવન્ ! મનુષ્યગતિક જીવ-મનુષ્યગતિમાં રહેતા જીવ શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? “નામr' હે ગૌતમ! “ત્તિનિ નાગારું માળg, તો ગનારું નિયન મનુષ્યગતિમાં રહેતા જીવ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ. જ્ઞાનીઓમાં ત્રણ જ્ઞાન ભજનાથી હેાય છે અને અજ્ઞાનીઓમાં બે અજ્ઞાન નિયમથી હોય છે. “TEST ના નિવારવા દેવગતિના જીવ નરયિકગતિના જીવ પ્રમાણે સમજવા. “સિદ્ધારા અંતે હે ભગવન સિદ્ધગતિજીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની? “Emરિતા તે સિદ્ધજીવોની સમાન હોય છે. અર્થાત- જ્ઞાની જ હોય છે. “સહિયા સંતે ગીતા િનાળ મન્નાખી? હે ભગવન! ઈન્દ્રિયવાળા જ જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? જોયમ” હે ગૌતમ! “ વત્તા નાનારુંતિન સમાનારું મg” ભજનાથી તેમના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. “મિંઢિયાળ અંતે નવા જિં ના સન્ના? હે ભગવન! એકેન્દ્રિયજીવ જ્ઞાની હોય છે કે અઝાની ? “ક વિકારવા હે ગૌતમ એકેન્દ્રિયજીવ પૃથ્વીકાયિક જીવની સમાન જાણવા. “હિર, તેન્દ્રિ, વર્જિરિયા રો નાTr, રોગના નિમાબે ઈન્દ્રિય,–તેઈન્દ્રિય (ત્રણ ઈંદ્રીયવાળા) અને ચઉઈન્દ્રિય એ જીવોને બે જ્ઞાન અને બે અજ્ઞાન નિયમથી હેય છે. “વિડિયા ના દિવા પંચેન્દ્રિય જીવને બે ઈન્દ્રિયવાળા જીવોની માફક સમજવા “ચળકિયા મા નવા જિં ના સનાળી' હે ભગવાન! અનિન્દ્રિયજીવ-ઈન્દ્રિય વિનાના જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? “ગદા સિતા સિદ્ધ જીવોની માફક તેઓને જ્ઞાની હોવાનું સમજવું. “સફાળું મને નૈવ જિં નાળી મનાવી? હે ભદન્તા સકચિકજીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? “નોરમાર હે ગૌતમ! “પંચનાળખું સિદ્ધિ ચમારું મg' સકાયિકોમાં ભજનાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હેય છે. 'पुढवीकाइया जाव वणस्सइकाइया, नो नाणी अन्नाणी नियमा दुअभाणी' પૃથ્વીકાયિકજીવ-ચાવત-વનસ્પતિકાયિકછવ જ્ઞાની હતા નથી કિન્તુ અજ્ઞાની હોય છે અને તેમનામાં નિયમથી મતિજ્ઞાન, અને કુતઅજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે. એ જ વાત શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૦૧
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy