________________
૧ ધરણા, ૨ ધારણા, ૩ સ્થાપના, ૪ પ્રતિષ્ઠા, ૫ ક્રાò. અવગ્રહની સ્થિતિ એક સમયની 'હા અને અવાયના કાળ અંતમુહૂતા છે. ધારણા સખ્યાત અસંખ્યાતકાળની હેાય છે. મતિજ્ઞાનના નવ લે આ પ્રમાણે છે- ૧ ઈડા, ર્ અપેાહ, ૩ વિમત્ર', ૪ ભાણા, ૫ વેણુા, ૬ સંજ્ઞા ૭ સ્મૃતિ, ૮ મતિ, ૯ પ્રજ્ઞા. સ”નું પર્યાયન કરવું તેનું નામ કંડા છે. સદનેા નિશ્ચય કરવા તેનું નામ અપેાહ છે. વિયાર અવાયના પહેલાં અને ઇહાની પછી થવાવાળા વિચારનું નામ વિષ છે. અવાયધર્માંનું અન્વેષણ કરવું તેનું નામ માજીા છે. વ્યતિરેક ધર્મોની આલેચના કરવી તેનું નામ ગવેષણા છે. વ્યંજનાવગ્રહણા ઉત્તરકાળમાં જે મતિ વિશેષ થાય છે સત્તા છે. પૂર્ણાંમાં – પહેલાં અનુભવ કરેલ અંનું સ્મરણ કરવું તેનું નામ સ્મૃતિ છે. અનેા પરિચ્છેદ્ર થવા છતાં તે અર્થના સુક્ષ્મ ધર્મોનું આલેાચન કરવું તેનું નામ મતિ છે અને તે પદાર્થોનું મા પ્રભૂત (મુખ્ય) ધર્માંને વિચાર કરવા તેનું નામ પ્રજ્ઞા છે. તે જ કહ્યું છે કે– મુદા ગોદ નીમંત્તા સ્થા.િ મતિરૂપ બુદ્ધિનું નામ મત્યજ્ઞાન છે, એ મત્યજ્ઞાનના અવગ્રહાદિ ચારેના પાંચ પાંચ અવાન્તરભેદાને છેડીને ૩૪૦ ભેદ થાય છે. શ્રુતજ્ઞાનના ૧૪ ચૌદ ભેદ નીચે પ્રમાણે છે— ૧ અક્ષરશ્રુત, ૨ અનક્ષરશ્રુત, ૩ સનિશ્રુત, ૪ અસજ્ઞિશ્રુત, ૫ સમ્યક્શ્રુત, ૬ મિથ્યાશ્રુત, ૭ સાદિશ્રુત, ૮ અનાદ્યુિત, ૯ સપ`વસિતશ્રુત, ૧૦ અપર્યવસિતશ્રુત, ૧૧ ગમિકશ્રુત, ૧૨ અગમિતશ્રુત, ૧૩ અંગપ્રવિષ્ટશ્રુત અને ૧૪ અનંગપ્રવિષ્ટશ્રુત, શ્રુતજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી આ શ્રુતજ્ઞાન થાય છે. તેમાં ચરણકરણાનુયાગ, ધમ કથાનુયાગ, દ્રવ્યાનુયાગ અને ગણિતાનુયાગ. એ ચાર યાગ અંતરભૂત થાય છે જેના કાઇ પણ વખતે નાય થતા નથી તેનું નામ અક્ષર છે. તે અક્ષર જીવને ઉપયાગ સ્વરૂપ હેાય છે. અર્થાત્- જ્ઞાનસ્વરૂપ હાય છે. તેથી જ્ઞાનના કાઇ પણ સમયે નાશ થતા નથી, કેમકે જીવ અનાદિ છે અને અવિનાશી છે. તેથી અહીં અક્ષરથી જ્ઞાન જ લીધેલ છે. જ્ઞાનનું કારણ હાવાથી ઉપચારાત્ અકારાદિ વણનું પણુ અક્ષરપદથી ગ્રહણુ થઈ જાય છે. તેથી અક્ષરરૂપ શ્રુત છે તેનું નામ અક્ષરશ્રુત. જેવી રીતે હ્રાસ, કાસ, છિક, નિલએ અનક્ષરશ્રુત છે. તથા નેત્રાદ્ધિના સંચેોગથી અને તેની વિસ્સુરાદિથી પ્રકટ થતા ભાવ અભિપ્રાય આદિ છે તે અનક્ષરાત છે. ચિંતન, વિચારણાની તિથી યુક્ત સન્નીઝવાને માટે ઉપદેશેલ જે શ્રુત છે તે સંજ્ઞીશ્રુત છે. તેનાથી જુદુ જે શ્રુત છે તે અસત્તાશ્રુત છે. સČજ્ઞ, સર્વંદી તિથ કર ભગવાનદ્વારા જે આચારાંગાદિ દ્વાદશાંગ આગમસૂત્રરૂપથી ઉપદેશેલ છે તે સમ્મશ્રુત છે. મિાદ્રષ્ટિ દ્વારા પોતાની જુઠી કલ્પનાઓથી કલ્પેલ શ્રુત મિથ્યાશ્રુત છે. દ્વાદશાંગક્રુત પર્યાયા િક નયની અપેક્ષાએ સાદિશ્રુત કહેલ છે. અર્થાત- તેને આદિ સહિત માનેલ છે. નામાન્તરથી તેને સપ†વસિતદ્ભુત, અતસહિતશ્રુત પણ કહ્યું છે. દ્રબ્યાર્થિ ક નયની અપેક્ષાએ તે જ શ્રુત આદિ અંત રહિત–અનાદિશ્ચત અર્પવસિતશ્રુત માનેલ છે. અનેક સ્થળે જે પાઠના વારવાર ઉચ્ચાર કરાય છે તે ગમિકશ્રુત કહેવાય છે. જેવી રીતે ઉત્તરાધ્યયન સૂત્રના દશમા અધ્યયનની ગાથામાં સમય નોયમ મા માયર્ ' એ પાઠને વારવાર ઉચ્ચારણ કરેલ છે. ગમિત શ્રુતથી જુદું શાસ્ત્ર અગમિતશ્રુત કહેવાય છે. જેવી રીતે આચારાંગાદિ દ્વ્રાદશસુત્ર અંગપ્રવિષ્ટશ્રુત છે. દ્વાદશાંગસૂત્રથી જુદુ શાસ્ત્ર અંગ માહ્યશ્રુત કહેવાય છે. તેનું વિસ્તારથી વધુન નદીસૂત્રમાં કહેલ છે તે તે ત્યાંથી સમજી લેવું. સુ. પ
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૦૦