________________
ત્રણે અજ્ઞાનની ભજના કહેવામાં આવી છે. મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન છે. પ્રશ્ન- મકરમાઈ મંજિં નાળા વનાળી? હે ભગવન ! અસુરકુમાર શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? ઉ. “ ના નેતા તહે વિનિ ના નિયમાં જે રીતે નૈયિકનું પ્રતિપાદન કર્યું છે તેવી જ રીતે અસુરકુમાર પણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનવાળા નિયમથી હોય છે. પરંતુ ભજનાથી ત્રણ અજ્ઞાનવાળા હોય છે, અર્થાત કઈ કઈ અસુરકુમાર બે અજ્ઞાન (મત્યજ્ઞાન અને શ્રતીજ્ઞાન) વાળા હોય છે અને કઈ કઈ અસુરકુમાર- મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિભંગ અજ્ઞાન એ ત્રણ અજ્ઞાનવાળા હોય છે. “ર્વ ના શનિવમા અસુરકુમારની માફક જ યાવત- નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર એ બધા ભવનવાસી દેવ ત્રણ જ્ઞાનવાળા નિયમથી થાય જ છે પરંતુ ભજનાથી કઈ કઈ બે અજ્ઞાનવાળા અને કેઈ કે ત્રણ અજ્ઞાનવાળા હોય છે. પ્રશ્ન- પ્રદિકરાખ મતે %િ નાખી નrળી' હે ભગવન! પૃથ્વીકાયિકજીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? ઉ– “નવમા નો નાળી અનાળ પૃથ્વીકાયિકજીવ જ્ઞાની હોતા નથી અજ્ઞાની જ હોય છે. “જે સનાળી તે નિયમ તુલનાળો, મરૂગનાથ પગનાળીયે' જે પૃથ્વીકાયિકજીવ અજ્ઞાની હોય છે તે નિયમથી મત્યજ્ઞાન અને શતાજ્ઞાનવાળા હોય છે. “ ગાઢ વનસંવફા” પૃથ્વીકાયિક જીવની જેમ જ અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવ પણ અજ્ઞાની જ હોય છે તેમનામાં મત્યજ્ઞાન અને કૃતારાન એ બે અજ્ઞાન હોય છે. પ્રશ્ન- “વફંઘિrvi gછ' હે ભગવનબે ઇંદ્રિયજીવો અજ્ઞાની હોય છે કે જ્ઞાની ? ઉ– Tયમ હે ગૌતમ! “ના વિ અનાળા વિ બે ઈન્દ્રિય જીવ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જ્ઞાની હોવાનું તાત્પર્ય એવું છે કે- કેટલાક બે ઈન્દ્રિય જીવ સાસ્વાદન, સમ્યગદર્શનના સભાવથી અપર્યાપ્તાવસ્થામાં જ્ઞાની હોય છે. તેઓમાં “જે ના તે નિષમા કુન્ના તં જ ગામિવિલોહિયાળ , યુગના ૪ નિયમથી આભિનિબેધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. જે ગwાળી તે નિરમા મન્ના અને જે બે ઈન્દ્રિયજીવ અજ્ઞાની હોય છે તે મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાનવાળા હોય છે. “gવે તેવા ફરવિત્તિક્રિક્રિયજીવના જેવા જ તયિ અને ચતુરિન્દ્રિય જીવો પણ બે જ્ઞાન અને બે અજ્ઞાનવાળા હોય છે. બે જ્ઞાન તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અને બે અજ્ઞાન તે મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાન હોય છે. પંવિતિય વિવિઘનોવિાષi gછ' હે ભગવન! પંચેન્દ્રિય તિર્યંચ પેનીવાળા જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? ઉ– mોગના' હે ગૌતમ! “નાળવિ ગન્ના વિ તે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. “ને ગાળી તે ગાયા दुन्नाणी, अत्थेगइया तिनाणी एवं तिन्नि नाणाणि, तिन्नि अन्नाणाणि य મUITUP તેમાં કેટલાક બે જ્ઞાનવાળા હોય છે અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય છે એ જ રીતે બે અને ત્રણ જ્ઞાનવાળા હોવાની અને બે અને ત્રણ અજ્ઞાનવાળા હોવાની પંચેન્દ્રિય તિર્યંચ નીમાં ભજના સમજવી બે જ્ઞાનીમાં મતીજ્ઞાની અને શ્રુતજ્ઞાની.
શ્રી ભગવતી સૂત્ર : ૬
८७