SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ હે ભગવંત નરયિક જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની? આ પ્રશ્ન ગૌતમ સ્વામીએ ભગવાનને એ માટે પૂછે છે કે જીવનું સામાન્ય લક્ષણ ઉપગ છે અને તે ઉપયોગ જ્ઞાનપગ અને દર્શનપયોગ એ ભેદથી બે પ્રકાર છે. જ્ઞાનેપગ ચાર પ્રકારને કહેલ છે. પાંચ મત્યાદિક જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. એ ભેદથી જ્ઞાનોપયોગ ઉપર મુજબ આઠ પ્રકારને થાય છે. તે કયા કયા જીવમાં કયું કયું જ્ઞાન હોય છે? ઉ– “ મા” હે ગૌતમ! “ના પિ સનાળી વિ નરયિક જીવ જ્ઞાની અને અજ્ઞાની પણ હોય છે. મતીજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાન. એ ત્રણ જ્ઞાન જ્યારે સમ્યગ દ્રષ્ટિથી આત્મામાં રહે છે ત્યારે સમગજ્ઞાન કહેવાય છે, અને જ્યારે એ જ જ્ઞાન મિથ્યાદ્રષ્ટિથી આત્મામાં રહે છે ત્યારે તે મિથ્યાજ્ઞાન-અજ્ઞાન કહેવાય છે. એ કેઈ પણ જીવ હેતે નથી જેમાં જ્ઞાનનો અભાવ હોય. જ્ઞાનના અભાવમાં પિતાના લક્ષણને અભાવ હોવાના કારણે જીવનું અસ્તિત્વ જ બની શકતું નથી. એથી જ્ઞાન જ્યારે મિથ્યાત્વના સંસર્ગથી દૂષિત થાય છે ત્યારે તે જ જ્ઞાન અજ્ઞાનની કોટિમાં આવે છે, સમ્યગદર્શન ચારે ગતિના જીવોમાં થાય છે. અતઃ- સમ્યગ્ગદર્શનના સહભાવથી અને તેના અસદ્દભાવથી નૈયિક જીવમાં જ્ઞાની અને અજ્ઞાની હોવાની વાત અહીં પ્રકટ કરી છે. મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ બે જ્ઞાન મનુષ્યગતિના સિવાય અન્ય જીમાં મળતું નથી. એટલા માટે જો કેઈ નારકીય જીવ ના જ્ઞાની છે તો તે “નિરમા તિન્નાઘી ? નિશ્ચિતરૂપે ત્રણ જ્ઞાનવાળા હોય છે અહિયા ત્રણજ્ઞાનવાળા હવાની ગણના નથી. કેમકે સમ્યગદ્રષ્ટિ નારકીયજીના ભાવ પ્રત્યય અવધિજ્ઞાનના ઉત્પાદક હોય છે, એ તે સિદ્ધાંતકારોએ પ્રકટ કરેલ કે અવધિજ્ઞાન ભવપ્રત્યય અવધિજ્ઞાન અને ક્ષાપશમન નિમિત્તક અવધિજ્ઞાન ભેદથી બે પ્રકારનું કહેલ છે તે જે રીતે પક્ષી આદિ છમાં ઉડવું એ ભવ પ્રત્યય નિમિત્તક હોય છે તેવી રીતે દેવ અને નૈરયિક જીવમાં અવધિજ્ઞાન ભવપ્રત્યય હેાય છે. ત્યાં જીવ ઉત્પન્ન થયા કે તે પર્યાયને લઈને અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયપશમ થયે અને અવધિજ્ઞાન થઈ ગયું. જે જીવ સમ્યગ્દષ્ટિ નૈરયિકાદિમાં ઉત્પન્ન થયા તે તેનું તે જ્ઞાન અવધિજ્ઞાન થઇ જાય અને જો તે મિથ્યાદ્રષ્ટિ આ નારકમાં ઉત્પન્ન થાય તે તેનું તે જ્ઞાન વિર્ભાગજ્ઞાન થઈ જાય. નારકમાં ત્રણ જ્ઞાન કયું કર્યું હોય છે એજ વાત રામિવિધિથના, શનાળા ચોદિના?' આ સૂત્રદ્વાર પ્રકટ કરેલ છે. जे अन्नाणी ते अत्थेगइया दुअन्नाणी अत्थेगइया तिअन्नाणी' ना२४७१ અજ્ઞાની હોય છે તેમાંથી કેટલાક બે અજ્ઞાનવાળા અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળા હેય છે “તિરિન ગનાના મg" એ રીતે ત્રણ અજ્ઞાનવાળા હોવાની અહીં ગણના છે-ભજના હોવાના કારણે જે અસંગ્નિ પંચેન્દ્રિયતિર્યંચ જીવ નરકેટમાં ઉત્પન્ન થાય છે તેની અપર્યાવસ્થામાં વિર્ભાગજ્ઞાનને અભાવ રહે છે. એટલા માટે નારક જીવ મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે અજ્ઞાનવાળા કહ્યા છે. એ જ રીતે જે ત્રણ અજ્ઞાનવાળા હોય છે, તે છ સંજ્ઞી પંચેન્દ્રિમાંથી આવીને નારક પર્યાયમાં – માં ઉત્પન્ન થાય છે. એટલા માટે તેની અપર્યાપ્તાવસ્થામાં પણ ભવ પ્રત્યય વિર્ભાગજ્ઞાન રહે છે એ જ કારણથી શ્રી ભગવતી સૂત્ર : ૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy