________________
જ્ઞાની હોય છે તે નિયમથી ત્રણ જ્ઞાનવાળા હોય છે “તિની અનાળrળ મથા' અને જે અસુરકુમાર અજ્ઞાની હોય છે તેમાં કોઈ તે બે અજ્ઞાનવાળા અને કેઈ ત્રણ અજ્ઞાનવાળા હોય છે. “p ના થાય એજ રીતે યાવત્ સ્વનિતકુમારના વિષયમાં પણ જ્ઞાની અજ્ઞાનીની અપેક્ષાએ કથન સમજી લેવું. “પુવિદ્યાના છ સંતે જિં નાળા અના' હે ભગવન! પૃથ્વીકાયિક જીવ જ્ઞાની હૈય છે કે અજ્ઞાની ? જોઇનr” હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ “ નાળ અનાજી? શાની હોતા નથી પણ અજ્ઞાની હોય છે. “જે ચનખી તે નિરમા શનાળા જે અજ્ઞાની હોય છે તે નિયમથી બે અજ્ઞાનવાળા હોય છે. * મગનાખી ૨ અયકાળ ૨ ? એક મતિ અજ્ઞાન અને બીજા મૃત અકાનવાળા હેય છે. “ g બાર વળ@wાયા ? એ જ રીતે યાવત વનસ્પતિકાયિક જીના વિષયમાં પણ સમજી લેવું. તેણંદિરા પૃચ્છા હે ભદન્ત ! જે દ્વીન્દ્રિય જીવ હોય છે તે શું જ્ઞાની હોય છે કે અઝાની ? જોર હે ગૌતમ! “નાળી રિ સનાળી લિબે ઇન્દ્રિય જીવ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. “તે નાળી તે નિરમા તુનાળી તંગદ - યામિનિવોદિરનry , ના નાળી ' જે બે ઈન્દ્રિય જીવ જ્ઞાની હોય છે તે નિયમથી બે જ્ઞાનવાળા હોય છે. એક આભિનિબાધિક જ્ઞાનવાળા અને બીજા શ્રત જ્ઞાનવાળા. જે થના તે નિયમ સુન્ના જે બે ઈદ્રિય જીવ અજ્ઞાની હોય છે તે નિયમથી બે અજ્ઞાનવાળા હોય છે. તંગ” જેમકે “ મનાણી, મુરઝના ” આભિનિબેધિક અજ્ઞાન અને મૃત અજ્ઞાન ‘વંતેાિ – વંધ્રુવિયા ? એ જ રીતે તે ઇન્દ્રિય જીના વિષયોમાં અને ચઉઈન્દ્રિય જીવના વિષયમાં પણ જ્ઞાની અને અજ્ઞાનીને ઉદ્દેશીને સમજી લેવું. “વંવિત્તિવિવણિકા [ પુછા” હે ભગવન! જે પંચેન્દ્રિય તિર્યંચ હોય છે તે શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? નોરમr હે ગૌતમ “નાળી વિ બના વિ પંચેન્દ્રિય તિર્યંચ જ્ઞાની અને અજ્ઞાની પણ હેય છે. “જે ના તે ચકાયા તુના વપરા વિના જે જ્ઞાની હોય છે તે પૈકી કેટલાક પંચેન્દ્રિય તિર્યંચ બે જ્ઞાનવાળા હોય છે અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય છે. “gi સિનિ ના િતિનિ નાળિ મથrg એ જ રીતે પંચેન્દ્રિય તિર્યંચ નીમાં-ત્રણ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા હાવાની ભજના છે. “Hજીલ્લા ના બીવાતia frળા તિજ ગાળા મળg મનુષ્ય સામાન્ય જીવની માફક પાંચ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળાં ભજનાથી થાય છે. 'चाणमंतरा जहा नेरइया जोइसियवेमाणियाणं तिन्नि नाणा तिन्नि अन्नाणा નિરમા વાનવ્યંતર નૈરયિક જીની માફક જ્ઞાનવાળા અને અજ્ઞાનવાળા હેય છે.
તિષીક અને વૈમાનિકદેવ ત્રણ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા નિયમથી હેાય છે. પિતાઈ સંતે પુછો હે ભગવન! સિદ્ધ જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની? “નોજના હે ગૌતમ! સિદ્ધ જીવ નાળી' જ્ઞાની જ થાય છે. સનાળી અજ્ઞાની હેતા નથી. “નિરમા પુનાળા જેવટનાળા જ્ઞાની હોવા છતાં પણ તે એક જ્ઞાન કેવળજ્ઞાનવાળા હેય છે અન્ય મત્યાદિક જ્ઞાનવાળા હોતા નથી.
ટીકાથ– આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ નરયિક આદિ છના જ્ઞાની અને અજ્ઞાની હેવાના વિષયમાં એવું પૂછ્યું છે કે “હા મંતે જિં નાખી નાળી?
શ્રી ભગવતી સૂત્ર : ૬
૯૫