________________
તે પૈકી કેટલાક જીવ એ જ્ઞાનવાળા હાય છે. થેના તિન્નાળી' કેટલાક જીવ ત્રણ જ્ઞાનવાળા હોય છે. ગત્થા ચકનાળી' કેટલાક જીવ ચાર જ્ઞાનવાળા હાય બઘેચા નાળી અને કેટલાક એક જ્ઞાની હાય છે એ જ વાતને સ્પષ્ટ કરવાના અભિપ્રાયથી સુત્રકાર કહે છે કે ને ટુન્નાળી તે બામિનિવોયિનાળી ય, सुयनाणी य 1 જે જીવ એ જ્ઞાનવાળાં કહેલ છે તે આભિનિબેાધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનવાળા છે. ને તન્નાની તે મિનિવોદિયનાળી, મુયનાળી, ગોષ્ઠિ નાળી' જે જીવ ત્રણ જ્ઞાનવાળાં કહેલ છે તે અભિનિષેાધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનવાળાં હોય છે. ગાત્રામિનિકોષિય નાળી, સુય નાળી, મનય નાળી’આભિનિબેધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મનઃ૫ વજ્ઞાનવાળાં હોય છે. 'जे चडनाणी ते आभिणिवोहिय नाणी, सुय नाणी ओहिनाणी मणपज्जव नाणी' જે ચાર જ્ઞાનવાળા કહેલ છે તે અભિનિષેાધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પ'પજ્ઞાન એ ચાર જ્ઞાનવાળાં હોય છે. તથા ‘ને શનાળો તે નિયમા વનાળી જે જીવ એક જ્ઞાનવાળાં કહેલ છે તે નિયમથી કેવળ એક જ્ઞાનવાળા હાય છે. ને બનાળી તે અર્થેના ટુબનાળી, અસ્થેળા તિબનાળી' જે જીવ અજ્ઞાની હોય છે તે કાઈ મત્યજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એ બે અજ્ઞાનવાળા હોય છે અને કોઇ ક્રાઇ સત્યજ્ઞાન શ્રુતાજ્ઞાન અને વિભગજ્ઞાનવાળાં હોય છે. એ જ વાત જે ને ફુગનાળ તે મફ अन्नाणीय, सुय अन्नागीय, जे वियअन्नागी ते मइ अन्नाणी, सुय अन्नाणी, નિર્મળનાખી ? આ સુત્રા દ્વારા પ્રકટ કરેલ છે. સુ. ૪૫
'नेरइया णं भंते किं नाणी अन्नाणी इत्यादि ।
સૂત્રા-નૈયા નું મંતે િનાળી બનાળી' હે ભગવન ! નૈરયિક છત્ર જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? નોયમા’હે ગૌતમ ! ' नाणी व अन्नाणी त्रि ' નારક જીવ જ્ઞાની અને અજ્ઞાની પણ હોય છે. 'जे नाणी ते नियमा तिन्नाणी ' જે જ્ઞાની હૈાય છે તે નિયમથી ત્રણ જ્ઞાનવાળા હોય છે. ‘સંજ્ઞા’જેમકે બાળિનોદિયનાળી, મુયનાળી, ઔહિનાળી ’ આભિનિમેાધિક જ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનવાળાં હોય છે. તે બન્નાળી તે ગઘેનયા ટુબનાળો અત્નેનયા તમન્નાળી' જે અજ્ઞાની હોય છે તે પૈકી ક્રાઇ બે અજ્ઞાનવાળા અને કાઇ ત્રણ અજ્ઞાનવાળા હાય છે. (iffન્ન અન્નાળાળિ મળા' એ રીતે જે નૈયિક જ્ઞાની હાય છે તેમાં કાઇ કાઇ નૈચિકને બે અજ્ઞાન હાય છે અને કાઈકાઈને ત્રણ અજ્ઞાન હૈાય છે. ‘અમુઊમારાળ મંતે વિનાશ અમ્માળી' હે ભગવન ! અસુરકુમાર નાની હોય છે કે અજ્ઞાની ? ‘નક્ષેત્ર નેવા તહેવ તિન નાળા િનિયમ' જેવી રીતે મૈં યિકાના વિષયમાં કહેલ છે તે જ રીતે આના સંબંધમાં પણ સમજી લેવું. અર્થાત્ જે અસુરકુમાર
શ્રી ભગવતી સૂત્ર : ૬
૯૪