________________
પ્રકારનું કહેલ છે અને તે ચાર વેદરૂપ છે. જેમકે નંદીસૂત્રમાં કહ્યું છે કે અંગોપાંગ સહિત ચાર વેદ ઋતાજ્ઞાનરૂપ છે. અવગ્રહ, ઈહા એનું નામ બુદ્ધિ છે અવાય અને ધારણાનું નામ તિ છે. સ્વછંદતા તેમાં એટલા માટે કહેલ છે કે વાસ્તવમાં સર્વ કેવળી ભગવાન દ્વારા નિર્દિષ્ટ અર્થ વિના પિતાના વિષથનું નિરૂપણ કરે છે. વેદોના અંગ છ અને ઉપાંગ ચાર છે. શિક્ષા, ક૯૫, નિરૂક્ત, જ્યોતિષ, વ્યાકરણ અને છંદ. એ છે અંગ છે. ન્યાય, પુરાણ, મિમાંસા અને ધર્મશાસ્ત્ર એ ચાર ઉપાંગ છે. તે જ રીતે ભારત રામાયણ, આદિ ઋતાજ્ઞાનરૂપ છે. તે સિં વિમાનને 'હે ભગવાન વિભંગણાન કેટલા પ્રકારનું છે? ઉ– “વિમંદનાને ચોવિહે vor” હે ગૌતમ વિભગનાન અનેક પ્રકારનું કહેલ છે “સંગદા' તે આ રીતે છે- જામકંપિ, સારસંદિg, नगरसंठिए जाव सन्निवेससंठिए, दीवसंठिए, समुद्दसंठिए, वाससठिए' ગ્રામાકાર વિર્ભાગજ્ઞાન, ખાણના આકારનું વિમંગ જ્ઞાન નગરાકાર વિસંગજ્ઞાન, પેટાકાર, કર્બટાકાર, ડિમ્બાકાર, દ્રોણમુખાકાર, પત્તનાકાર, નિગમાકાર, આશ્રમકાર, સંવાહાકાર, સંનિષાકાર, દ્વીપાકાર, સમુદ્રાકાર, અને ભરત ક્ષેત્રાદિ આકારનું વિર્ભાગાન છે. આ કથનને હેતુ એ છે કે વિર્ભાગજ્ઞાન આ દરેકને જાણે છે. તેથી જ તે તે આકારવાળું અહીં બતાવેલ છે. જ્ઞાન શેયના આકાર થયા વિના તે પદાર્થને જાણ શકતું નથી. જ્ઞાનનું ઝેયાકાર થવું એને અભિપ્રાય એ છે કે તે તેને પિતાને વિષય બનાવે છે. બૌદ્ધોની માન્યતાનુસાર રેયાકાર થવું એવું કથન અહીં
ઈચ્છિત નથી, નહીં તે જ્ઞાનમાં જડતાને પ્રસંગ પ્રાપ્ત થાય એટલા માટે તે પદાર્થને પિતાને વિષય બનાવ એ જ જ્ઞાનમાં તે તે આકારપણું છે. એ જ વાત ટીકાકારે
મરતક્ષેત્રાઈવરવનવાસ” એ પદથી સ્પષ્ટ કરેલ છે એ જ રીતે તે વિભાગજ્ઞાન વાસદાનંદિg, wત્રાણદિg, વસંકિg, “મન્નટિણ, યષિ , गयस ठिए, नरसंठिए, किन्नरसंठिए, किंपुरिसासाठिए, महोरगगंधव्य
g; ઉત્તમદા, ઘણુપર્યાદાદિ ઘom વર્ષધર, હિમવાન, આદિ પર્વતને આકાર હોય છે, મેરૂ આદિ પર્વત આકાર હોય છે, આમ્રાદિ વૃક્ષાકાર હોય છે. તૃપાકાર હોય છે, તંબાકાર હોય છે, અધાકાર હોય છે, હત્યાકાર હોય છે, પુરુષાકાર હોય છે, કિનરાકાર હોય છે, પુિરુષાકાર હોય છે, મહારગાકાર હોય છે, ગંધકાર હોય છે, વૃષભાકાર હોય છે, ગાયાદિના આકારના હોય છે. પસય-રેજના આકારના હોય છે. વિહગ-પક્ષીના આકારના હોય છે, વાનરના આકારના હોય છે. એ રીતે વિભળજ્ઞાન અનેક જીવ અને અજીવના આકારનું હોય છે. એ તે પહેલાં જ પ્રકટ કરેલ છે કે જે અવધિજ્ઞાન વિપરીત હોય તે જ વિર્ભાગજ્ઞાન હોય છે. અથવા“
જેમાં અવધિ-દ્રવ્ય, ક્ષેત્ર આદિ મર્યાદાને ભેદ વિરૂપ હોય છે તે અવધિજ્ઞાન વિભાગજ્ઞાન કહેવાય છે. અથવા “દ્ધિા મં: #વિરપુર જશ્મિન જે અવધિજ્ઞાનમાં વસ્તુવિક૯૫–પદાર્થોનું પર્યાલોચન વિરૂદ્ધ હાય- તે અવધિજ્ઞાન વિભંગ હોય છે. અહીં પર્યત સૂત્રકારે જ્ઞાન અને અજ્ઞાનના વિષયમાં કથન કરેલ છે હવે તે જ્ઞાની અને અજ્ઞાનીના વિષયમાં કથન કરે છે. તે વિષયમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે- “જીવા મત્તે જિં ના ના હે ભગવત્ જીવ જ્ઞાની હોય છે કે અજ્ઞાની? ઉ– રિમા” હે ગૌતમ ગંવા ના વિ સનાળા વિ' જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ. “જે ના તે મારા સુનાળી” જે જ્ઞાની હોય
શ્રી ભગવતી સૂત્ર : ૬
૯ ૩