________________
એ પ્રકારના વિશેષ ધર્મોની અપેક્ષારહિત હાય છૅ. તથા આ કયા પદાર્થ છે? એવા પ્રકારના નિર્દેશ કથન કરવા યોગ્ય હાતું નથી. અર્થાવગ્રહ સકલ ઈન્દ્રિયેટના અ વિષયભૂત પદ્માની સાથે વ્યાપક રહે છે. અર્થાત્ અર્થાવગ્રહ પાંચ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે. એટલા માટે તેનું અહી પહેલા કથન કરેલ છે. દીવાથી જે રીતે પદા પ્રકટ કરાય છે એ જ રીતે જેના દ્વારા અથ પ્રકટ કરાય છે તેનું નામ વ્યંજન છે. એ વ્યંજન ઉપકરણેન્દ્રિય જે શ્રોત્રાદિક છે તેને અને તેના વિષયભૂત શબ્દાદિકના પરસ્પર સબંધ રૂપ માને છે. અર્થાત્ ઉપકરણેન્દ્રિયના વિષયની સાથે સંબંધ થવા તેનું નામ વ્યંજન છે. ઇન્દ્રિય અને પદાર્થના સબંધ થવા છતાં ઇન્દ્રિયાને શબ્દાદિરૂપ વિષય શ્રોત્રાક્રિક ઇન્દ્રિયા દ્વારા જણાય છે. અન્યથા ભિન્ન રીતે નહી. એટલા સારૂ સંબંધનું નામ વ્યંજન છે. ઇન્દ્રિય અને પદાર્થના સંબંધરૂપ વ્યંજન દ્વારા જે શબ્દાદિ રૂપ અર્થા સવ' પ્રથમ અતિ અલ્પ માત્રામાં અવગ્રહ-પરિચ્છેદ્ઘ થાય છે તેને વ્યંજનાવગ્રહ કહે છે. કહેવાના હેતુ એ છે કે શરુઆતમાં જ્ઞાનની માત્રા એટલી અલ્પ હોય છે કે તેનાથી આ કઇક છે એવે સામાન્ય બેોધ પણ થતા નથી તેનું નામ અન્યકત પરિચ્છેદ છે અને તે જ વ્ય ંજનાવગ્રહુ છે. અથવા ‘મૂળમૂ ય’વ્યંજનનું નામ દ્રવ્ય સમૂહ પણ છે. કેમકે શાદિ રૂપ અર્થ જ અવ્યકત રૂપથી વ્યજિત કરાય છે, ‘ä નવ મિणिवोहियनाणं तहेव नवरं एगें दियवज्जं जाव नो इंदिय धारणा सेनं ધારા મેનં મદ અન્ના જે રીતે આભિનિષેાધિત મતિજ્ઞાન કહેલ છે તે જ રીતે અહીં આ વ્યંજનાવગ્રહ પણ સમજી લેવું. તેને સંબંધ રાખનાર આલાપ – વાકય આ પ્રમાણે છે- “મે િતું ચંકનળોઢે, અંકનો દે વવષે વાત્તે ત ના सोईदियवंजणोग्गहे घाणिदिय वंजणोग्गहे जिम्मिंदिय वंजणोग्गहे, फार्सिદ્રિય યંગળો દે ’ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવન ! વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારના કહેલ છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે- હે ગૌતમ! વ્યંજનાવગ્રહ ચાર પ્રકારના કહેલ છે. જેમકે- ૧ શ્રોત્રદ્રિય બ્ય જનાવગ્રહ, ૨ ધ્રાણેંદ્રિય વ્યંજનાવગ્રહ, ૩ જિન્હેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ૪ સ્પે`ન્દ્રિય વ્યંજનાવગ્રડ ઇત્યાદિ. ‘નવ’વિશેષપણુ એ છે કે ત્યાં નદીસૂત્રમાં આભિનિષેાધિક જ્ઞાનના પ્રસંગમાં અવગ્રહાદિકાના એકાક પાંચ નામ નીચે પ્રમાણે કહેલાં છે. અગ્રડુણતા ૧. અવધારણતા ૨, શ્રવણુતા ૩, અવલ મનતા ૪, મેધા ૫, તેમજ ઇહા, અવાય, અને ધારણા તેના પણ પાંચ પાંચ નામ કહેલા છે, એ પાંચ નામેાને છેડીને મત્યજ્ઞાનના પ્રકરણમાં ઇા, અવાય અને નાઇન્દ્રિય ધારણા પંત ત્યાંનું સમગ્ર પ્રકરણ સમજી લેવું. આ રીતે આ ધારણા કહી અને ધારણાનું પ્રકરણ સમાપ્ત થતાં મત્યજ્ઞાનનું પ્રકરણ પણુ સમાપ્ત થાય છે. ગૌતમ સ્વામી ફરી ભગવાનને પૂછે છે કે- સ તું મુયઅનñ ? હે ભગવન ! પ્રકારનું કરેલ છે? ઉ. નં રૂમંગન્નાffäમિચ્છાિિટ્રદિનના સંદ્દી નામ સત્તારિ વા સગોત્રંગા મે સ મુય બન્નાને' હે ગૌતમ! શ્રુતાજ્ઞાન ચાર
"
શ્રતજ્ઞાન કેટલા
શ્રી ભગવતી સૂત્ર : ૬
૯૨