________________
છે. શ્રુતનામ શબ્દનું છે કેમકે શબ્દ સંભળાય છે એટલે શબ્દ અથવા શ્રવણને જ ભાવજ્ઞાનનું કારણ કહેલ હેવાથી કારણમાં કાર્યને ઉપચાર કરવાથી શ્રુતજ્ઞાન કહેવાય છે. અથવા શ્રdશબ્દથી ઇન્દ્રિય અને નેઈન્દ્રિય નિમિત્તવાળું શ્રતાનુસારી જે બેધ થાય છે તે થતજ્ઞાન છે. સર્વ મૂર્ત દ્રવ્યની મર્યાદાને ઈન્દ્રિયની સહાયતા સિવાય સ્પષ્ટ રીતે જાણે છે અથવા સર્વ મૂર્ત દ્રવ્યરૂપ મર્યાદાથી જે તેને જાણે છે તે જ્ઞાન અવધિજ્ઞાન છે. અવધિજ્ઞાન મૂર્ત દ્રવ્યો સિવાય અમૂર્ત દ્રવ્યાને જાણતું નથી. મને દ્રવ્યને જાણવાવાળું અર્થત કંઈ ઈન્દ્રિયની સહાયતા વિના જે જ્ઞાન મનના વિચારને – પર્યાને – જાણે છે એવા જ્ઞાનનું નામ મન પર્યાયજ્ઞાન છે, જે જ્ઞાન સમસ્ત કાને અને તેની ત્રિકાળવતી પર્યાયને સ્પષ્ટ રૂપથી જાણે છે તે જ્ઞાનનું નામ કેવળજ્ઞાન છે. તે મર્યાદિતાન નિરપેક્ષ હોવાથી એક અસહાયરૂપ હોય છે અથવા આવરણ કલંકરહિત હોવાથી કારણ શુદ્ધ હોય છે. કહેવાનો હેતુ એ છે કે જે જ્ઞાન સંપૂર્ણ હોય છે તે જ જ્ઞાનનું નામ કેવળજ્ઞાન છે. આ જ્ઞાનમાં સંપૂર્ણ મૂર્તિક અને અમૂર્તિક પદાર્થોને યથાર્થ રીતે આભાસ થાય છે. પ્રશ્ન- તે ફ્રિ સં યામિવિદિ ના' હે ભગવન આભિનિધિજ્ઞાન કેટલા પ્રકારનું કહ્યું છે. ઉત્તર– “ગામિવિદઘના વ િgo હે ગૌતમ! આભિનિબેધિકજ્ઞાન ચાર પ્રકારનું કહેલ છે “તું ન જે આ પ્રમાણે છે. ૩૧દો.
ા. સત્તાગો. વા . અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. નનિશેલ એવા સામાન્ય માત્ર રૂપઅર્થનું ગ્રહણ થવું તેનું નામ અવગ્રહ છે. વિદ્યમાન અર્થને વિશેષ ધર્મોની વિચારણાનું થયું તેનું નામ ઇહા છે. ઈહિત અર્થને નિશથ થવો તેનું નામ અવાય છે અને નિશ્ચિત થયેલ અર્થની સ્મરણ આદિ રૂપથી કાલાન્તરમાં પણ ધારણાનું બની રહેવું તેનું નામ ધારણા છે. “gવું ના થારૂકને કાળા મેવો તહેવ ફરિ માળિયા કાર સેત્ત વિશ્વના રાજપ્રશ્નીય સૂત્રમાં જે રીતે જ્ઞાનના ભેદે કહેલ છે તે જ રીતે અહીઆ પણ સમજવા. ચાવતુ- “જે ઈનાને એ પાઠ પર્યત.
પ્રશ્ન- “અનાને સંતે જાતિ gumત્તે હે ભગવાન! અજ્ઞાન કેટલા પ્રકારના કહેલાં છે? વિપરીત જ્ઞાનનું નામ અજ્ઞાન છે. ઉ. હે ગૌતમ! તિજ you અજ્ઞાન ત્રણ પ્રકારનું કહેલ છે “રંગ જે આ રીતે છે. “શરૂ થના, સુર વના, વિમાના મત્યજ્ઞાન, થતાજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. વિરુદ્ધ વિકલ્પ જે જ્ઞાનમાં હોય છે તે જ્ઞાનનું નામ વિલંગજ્ઞાન છે. કહ્યું પણ છે કે–ચવરિયામવિર રાતિ” આ ગાથાની વ્યાખ્યા નંદીસૂત્રમાં પૃષ્ટ ર૯૪ માં જોઈ લેવી. પ્રશ્ન- “જે િત મા સરના? હે ભગવન! મત્યજ્ઞાન કેટલા પ્રકારનું છે? ઉ– “wાગના વgિઇત્તે હે ગાતમ! અત્યજ્ઞાન ચાર પ્રકારનું કહેલ છે. “સંસદ' જે આ રીતે છે- “GM કાર ધારણ અવગ્રહ ઇહા અવાય અને ધારણા. પ્રશ્ન- “ િત હે ભગવની અવગ્રહ કેટલા પ્રકારના કહ્યા છે? ઉ– હે ગૌતમ ‘ા વિશે ઉત્તે અવગ્રહ બે પ્રકારના છે છે તંદા જેમકે- “ગાદે ના ? અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. “ગતિ જિવિત એ રીતનું સામાન્ય જ્ઞાનનું નામ અથવગ્રહ છે અર્થાત- સકલ વિશેષ નિરપેક્ષ અને અભ્યપદેશ્ય એવો જે અર્થ ગ્રહણ છે તે અર્થાવગ્રહ છે કહેવાને હેતુ એ છે કે અર્થાવગ્રહમાં જે અર્થના અવગ્રહરૂપ જ્ઞાન હોય છે તે સકલ વિશેષ નિરપેક્ષ હોય છે, એટલે કે આ કાળુ છુ, આ પીળું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૬
૯૧