________________
જ્ઞાનકે ભેદોં કા નિરૂપણ
જ્ઞાનના ભેદનું ધિરૂપણ 'कइ विहेणे भंते ! नाणे पन्नत्ते इत्यादि
સૂત્રાર્થ– ‘વિદે મં! ના ઉમે હે ભગવાન! જ્ઞાન કેટલા પ્રકારનું કહેલ છે? “જોગમા” હે ગૌતમ! “પંવિહે ના પન્ન જ્ઞાન પાંચ પ્રકારનું કહેલ છે. “ત્તના જે આ પ્રમાણે છે - “ ગામળિયનો, સુચના, ગોદિનાને, માનવનાને, ત્રસ્ટનાને ? આભિનિબંધકજ્ઞાન ૧, ચુતજ્ઞાન ૨, અવધિજ્ઞાન ૩, મનઃ૫ર્યવજ્ઞાન ૪, કેવળજ્ઞાન પ. “ જિં તું મામળનોદિય ના? હે ભગવન! આભિનિધિકશાન કેટલા પ્રકારનું છે? “ગામિવિદિવનાને રાત્રિ પુત્ર હે ગૌતમ! આભિનિબેધિકજ્ઞાન ચાર પ્રકારનું છે. “રંગદા તે આ પ્રમાણે છે – “ફો , ફંદા ગાગો, ધારા, અવગ્રહ ૧, ઈહા રે, અવાય ૩, અને ધારણું ૪. “ સદા રાજકv NITIN મેળો તા ફરિ માળિયો કાર નં રટનાને ? જે રીતે રાજકશ્રીયસૂત્રમાં જ્ઞાનના ભેદે કહેલા છે તે જ રીતે અહીંયા પણ સમજી લેવા. યાવત- “સેતું વટનાને એ પાઠ સુધીના ભેદો સમજી લેવા. અમને ઈ મરે શgવરે હે ભગવાન અજ્ઞાન કેટલા પ્રકારના કહેલા છે? “જોવા હે ગૌતમ! “ત્તિવિ જીન્નરે અજ્ઞાન ત્રણ પ્રકારના કહેલા છે. “તંબા તે આ પ્રમાણે છે. “મરૂ ગાળે, સુય ના, વિમાના મત્યજ્ઞાન ૧, તાજ્ઞાન ૨, અને વિભંગ અજ્ઞાન ૩. હિંમદ ગરા હે ભગવન મત્યજ્ઞાન કેટલા પ્રકારનું કહેલ છે ? “ન મન્ના જ િguw હે ગૌતમ! મત્યજ્ઞાન ચાર પ્રકારનું કહેલ છે. “રંગ જે આ પ્રમાણે છે-“ગાવે જાજી” અવગ્રહ યાવત ધારણ (જે હિં હં ૩ ) હે ભગવાન અવગ્રહ કેટલા પ્રકારના છે કા વિહે પત્તે હે ગૌતમ ! અવગ્રહ બે પ્રકારના છે. (રંગ) તે આ પ્રમાણે છે– થરાદે ગળો
એક અર્થાવગ્રહ અને બીજી વ્યંજનાવગ્રહ. પર્વ દેવ મામનિવોદિના દેવ જેવી રીતે નંદીસૂત્રમાં આભિનિધિકજ્ઞાનના વિષયમાં કહેલ છે તે જ રીતે અહીં પણ સમજવું “ નવ દિશામાં નાવ નો ફુરિય વાળા, સેત્ત ધારા, સેવં ગમળે પરંતુ વિશેષતા એટલી જ છે ત્યાં આગળ આભિનિબેધિક જ્ઞાનના પ્રસંગમાં અવગ્રહાદિના એકાથીક સમાન અર્થવાળા શબ્દ કહેલા છે તે તેના સિવાય યાવત– ને ઈન્દ્રિય ધારણું પર્યત સમજવાનું છે. એ પ્રમાણે ધારણુ અને મતિ અજ્ઞાન કહ્યા છે. જિં તું જ અarળે? હે ભગવાન શ્રુતજ્ઞાન કેટલા પ્રકારના કહેલા છે? ગનાને વં જે अन्नाणएहिं मिच्छदिटिएहिं जहा नंदीए जाव चत्तारि वेदा संगोवंगा જે ૪ જજ સનાળે? હે ગૌતમ! જે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિએ નિરૂપિત કર્યા છે ઈત્યાદિ નંદીસૂત્રમાં કહ્યા પ્રમાણે યાવત- સપગ ચાર વેદ તે શ્રુતઅજ્ઞાન એ રીતે શ્રુતજ્ઞાન કહેલ છે. તે ઉર્જ તં વિમેનાને હે ભગવન! વિજ્ઞાન કેટલા પ્રકારનું કહેલ છે? “સિંઘ ના ગોવિંદે go હે ગૌતમ ! વિર્ભાગજ્ઞાન અનેક પ્રકારનું કહેલ છે. “ જેમકે - નામાંટિણ, નારસંહિ, બોવ सनिवेससंठिए, दीवसंठिए, समुदसंठिए, वाससठिए, वासहरसंठिए,
શ્રી ભગવતી સૂત્ર : ૬
૮ ૯