SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ “ तरणं से तामली ઇત્યાદિ સૂત્રા-(તમાં સે તામજી વાઋતવણી) જ્યારે તે ખાલતપસ્વી તામલીને ( तेहिं बलिचंचा रायहाणिवत्थव्वेहिं बहूहिं असुरकुमारेहिं देवेहिं देवीहिं य एवं યુત્તે સમાને) તે ખલિચચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવા અને દેવિઓએ આ પ્રમાણે કહ્યું ત્યારે (યમઢ નો બાફ) તેણે તેમની વાતના આદર ન કર્યાં, (તુતળીષ વિટ્ટ) તે તે તેમના આત્મપરિણામમાં દૃઢતાપૂર્વક સ્થિર રહ્યાં તેમને કઇ પણ જવાબ આપ્યા નહી. (તળ તે વાંચા રાયાળિ વચનયા बहवे असुरकुमारा देवाय देवीओ य तामलि मोरियपुत्तं दोच्चपि तच्चपि વિધુત્તો ગાયાદિળયાદળું ત્તિ) ત્યારે તે ખલિચચા રાજધાનીમાં રહેનાસ અનેક અસુરકુમાર દેવા અને દૈવિયાએ તે સૌ કુલેાત્પન્ન તામલીની ખીજી વખત પણ ચા રાજધાનીના ઇન્દ્રનું પદ સ્વીકારવાને માટે આપણે તેમને વિનવવા જોઇએ. આપણે તેમની પાસે અલિચચાના ઇન્દ્ર ખનવાનું નિચાણુ બંધાવવું જોઇએ. એજ વાત “તે સર્વ વસ્તુ ગમ્યું તેવાવિયા ! ઇત્યાદિ' સૂત્રો દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે. આલતપસ્વી તામલિ પાસે અલિચચા રાજધાનીનું આધિપત્ય મેળવવાના સંકલ્પ કરાવવાના તથા અલિચચાના ઇન્દ્રાસનની પ્રાપ્તિ માટે નિયાણું ખંધાવવાને સુઅવસર આપણે માટે પ્રાપ્ત થયા છે. એ અવસરના લાભ ઉઠાવવામાં જ આપણુ શ્રેય છે. “ત્તિ સઁદુ’’ઉપરોકત વિચાર કરીને અગાસ અંતિ! પત્તિયુÈતિ ” તેમણે અંદર અંદર મંત્રણા કરીને તે પ્રમાણે કરવાના નિણૅય કર્યાં. હવે સૂત્રકાર એ ખતાવે છે કે માલતપસ્વી તામલિને બલિચચા રાજધાનીનું આધિપત્ય લેવાનું સમજાવવા માટે તેમણે શું કર્યું —તે પ્રકારના નિણ્ય કરીને તે અસુરકુમાર દેવા અને વિચે અલિચંચા રાજધાનીના “મા મળ' બરાબર મધ્યમાથી નીકળ્યા અને તેનેવ તેમની વાતને સ્વીકાર ન કર્યાં, ત્યારે તે જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યા ગયા. ( तेणं कालेणं तेणं समए णं ईसाणे कप्पे अणिंदे अपुरोहिये यात्रि होत्था ) તે કાળે અને તે સમય ઇશાનકલ્પ (બીજું દેવલાક) પણ ઇન્દ્ર અને પુરાહિત વિનાનું હતુ. (तरण से तामली बालतवस्सी बहुपडिपुणाई सहवास सहरसाई परियागं पाउणित्ता दो मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता, सब्वीस भत्तसयं अणसणाए छेदित्ता कालमासे कालं किच्चा ईसाणे कप्पे ईसाणवर्डिस विमाणे उबवाय सभाए देवसयणिज्जंसि देवदूतरिए अंगुलस्स असंखेज्जभागमेतीए ओगहणाए માને વિષે વિધાઝમમાંસ ફ્સાને ચિંત્તાપ થવાને) તે માલતપસ્વી તામલીએ પૂરાં ૬૦૦૦૦ વર્ષોં સુધી તાપસ પર્યાયનું પાલન કર્યું. ત્યારબાદ એ માસ પર્યાન્ત સંથારો કરીને પોતાના આત્માની શુદ્ધિ કરી. બે માસના સ્થારા દરમિયાન તેમણે ચારે પ્રકારના આહારને પરિત્યાગ કર્યાં હતા. આ રીત ૬૦ દિવસના અનશન દ્વારા ૧૨૦ ટાણાંના ભાજનના પરિત્યાગ કરીને, કાળના અવસર આવતા કાળધમ પામીને, તે ઇશાન દેવલાકમાં, ઇશાનાવત...સક વિમાનમાં, ઉપપાત સભામાં, દેવ શ્રી ભગવતી સૂત્ર : ૩ "" ૭૧
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy