SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શઓમાં દેવદૂષ્ય (દેવ વસ્ત્રોથી સજજ થઈને ઉત્પન્ન થયા. તે સમયે તેમની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હતી. જ્યારે તેઓ ત્યાં ઉત્પન્ન થયા ત્યારે ઇશાનક૯૫માં દેવેન્દ્રને વિરહ હતો-ઈશાનક૯પ ઈન્દ્ર વિનાનું હતું. ત્યાં તેઓ ઈશાનેદ્રની પર્યાયે ઉત્પન્ન થયા. (શ્રદુળવાને તi સે ક્ષાને પન્નાઇ રાયા) નવીન ઉત્પન્ન થયેલા તે દેવેન્દ્ર, દેવરાય ઈશાને (વિદા વત્તા જમાવં Tag) ત્યાં પિતાની પાંચે પર્યાસિયા પૂર્ણ કરી. (ગા) તે પાંચ પર્યાપ્તિયોનાં નામ નીચે પ્રમાણે છે-(ગાદારપુત્તિા ગાત્ર માતાનuપત્તિ) આહરપર્યાપ્તિ ઈન્દ્રિય પર્યાપ્તિ, શરીર પર્યાપ્ત, ભાષા પર્યાપ્તિ અને મનઃપર્યાપ્તિ. તે પાંચે પર્યાપ્તયો પૂર્ણ કરીને તેઓ પર્યાપ્ત બન્યા. ! સૂ. ૨૩ ટકાથ–બલિચંચા રાજધાનીના અસુરકુમાર દેવ દેવીયોએ બલિચંચાનું ઈન્દ્રાસન સ્વીકારવા માટે બાલતપસ્વી તામલીને વારંવાર વિનંતી કરી પણ તેમણે તેમને જવાબ પણ ન આપ્યો, તેમની વાત પ્રત્યે ધ્યાન પણ ન આપ્યું, તેમની વાતને આદર ન કર્યો. તેઓ તે આત્મધ્યાનમાં લીન રહ્યા. ત્યારે જેમની વાતને તામસી દ્વારા આદર થયો નથી, સ્વીકાર થયો નથી, એવા તે અસુરકુમાર દે અને દેવિયો નિરાશ થઈને, જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછાં ફર્યા. ત્યાર બાદ ઉગ્ર તપના પ્રભાવથી મારે ઈત્યાદિ કાળનો અવસર આવતા કાળ કરીને તામલી ઇશાનદેવલેકમાં ઈશાનેકની પર્યાયે ઉત્પન્ન થયા. સૂત્રાર્થ સરળ છે. પાંચ પર્યાપ્તિયોનું સ્વરૂપ આ ઉદ્દેશકના ૧૦મા પ્રકરણમાં (તિષકના પ્રકરણમાં) સમજાવ્યું છે. એ સૂ. ૨૩ | બલિચંચારાજધાની કે નિવાસી દેવોને તામલી તાપસકો કાલગત જાનકર ઉનકે શરીરકી બિડમ્બના આદિ કા વર્ણન બાલતપસ્વી તામલીના મૃત્યુની વાત સાંભળીને બલિચંચા રાજધાનીના દેવેએ શું કર્યું તે સૂત્રકારે આ ૨૪માં સૂત્રમાં બતાવ્યું છે “તા તે વઢિવા પાયા'' ઈત્યાદિ. સૂત્રાર્થ:-(ત બં) ત્યાર બાદ (તે વઢિચંપા દાળવડ્યા વદરે असुरकुमारा देवा य देवीओ य तामलि बालतवस्सी कालगयं जानित्ता) તે બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવ અને દેવિએ તે બાલતપસ્વી તામલીના મૃત્યુ પામ્યાન તથા (ફલા ) ઈશાન દેવકમાં (દ્રિરાજુ ૩ni guસત્તા) ઈશાનેન્દ્રની પર્યાયે ઉત્પન્ન થયાની વાત જાણી. (ગાપુર શ્રી ભગવતી સૂત્ર : ૩ ૭ ૨
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy