________________
પાસેથી શરૂ કરીને કપાળ પરથી ચક્રાકારે ત્રણ વાર તેને ઘુમાવવામાં આવે છે, અને ત્યારબાદ તેને કપાળ ઉપર સ્થિર રાખવામાં આવે છે. આ રીતે તેમણે વિધિપૂર્વક તામલિને વંદણ કરી. વંદણામાં ગુણ ગાવામાં આવે છે. તેમણે આ પ્રમાણે તેમના ગુણેની પ્રશંસા કરી–હે મહાનુભાવ! હે મહાતપસ્વી! આવી ઉગ્ર તપસ્યા કરીને મનુષ્ય જીવન સફળ કરનાર આપને ધન્યવાદ ઘટે છે.” “ નમક્ષત્તિ ?? તેમણે તેને નમસ્કાર કર્યા. નમસ્કાર કરતી વખતે નમ્રતાપૂર્વક પાંચ અંગો ઝુકાવીને નમવામાં આવે છે. આ પ્રમાણે વંદણ નમસ્કાર કરીને તેમણે તે બાલતપસ્વી તામલિને “g
નાની આ પ્રમાણે કહ્યું “gવ વવાાિ હે દેવાનુપ્રિય! હે મહાનુભાવ! “વહં દિવા કાયદા થયા?? અમે બલિચંચા રાજધાનીના નિવાસી " बहवे असुरकुमारा देवा य देवीओं य देवाणुप्पियं वंदामो नमसामो" અનેક અસુરકુમાર દે અને દેવિ આપી દેવાનુપ્રિયને વંદણુ કરીયે છીએ, નમસ્કાર કરીએ છીએ, “ બાર પકગુવાહા” વંદણા નમસ્કાર કરીને અમે સૌ આપની પપાસના કરીએ છીએ. હવે તેઓ તેમની પર્યું પાસના કરવાનું કારણ કહે છે– “ગઠ્ઠા વાળુપિયા ઈત્યાદિ ” હે દેવાનુપ્રિય! અત્યારે અમારી બલિચંચા રાજધાની ઈન્દ્ર અને પુરેહિત વિનાની છે. “પ i વાળુવા સુંવાળા વાદિયા, રૂંવાદળજ્ઞ” હે દેવાનુપ્રિય ! અમે સૌ ઈન્દ્રને આધીન અને ઇન્દ્રને આધારે રહેનારા છીએ. અમારાં સઘળાં કાર્યો ઈન્દ્રની આજ્ઞા પ્રમાણે જ થયાં કરે છે. “તેં તુમેળ વાળુષિા ! તે હે દેવાનુપ્રિય! આપ “વચિંગા તથાળ આers * બલિચંચા રાજધાનીનું આધિપત્ય સ્વીકાર–તે પદને આદર કરે, “રિવાજ તે માટે મનમાં બરાબર વિચાર કરે, “મુન સારી રીતે તેનું મરણ કરો “ગ ચંદ” તેની પ્રાપ્તિ માટે સંકલ્પ કરે, “નિવારં વજ” આપ એવું નિયાણ બાંધે કે આપને બલિચંચાના ઈન્દ્રનું પદ મળે. દિપાવું re' આપ સ્થિતિ પ્રકલ્પ કરે– બલિચંચા રાજધાનીમાં ઉત્પન થવાને નિશ્ચય કરે. “g આ પ્રમાણે કરવાથી–બલિચંચાના ઈન્દ્ર બનવાનું નિયાણું કરવાથી (નિદાન બંધ બાંધવાથી) “1” આપ “ કાળ પામવાનો અવસર આવશે ત્યારે જ નિશા” કાળ કરીને “વસ્ટિવંત રાવળg” બલિચંચા રાજધાનીમાં “વનિસંદ” ઉત્પન્ન થશે. “તyur ” ત્યાં ઉત્પન્ન થઈને “ ” આપ
હું મારા અમારા ઇન્દ્ર બનશે. “તણ મહિં અદ્ધિ ત્રિાડું મોતમારૂં મુંનમા વિદિ અમારા ઈન્દ્ર બનીને આપ અમારી સાથે દિવ્ય કામભેગે ભેગવશે. એ સૂ. ૨૨ છે
શ્રી ભગવતી સૂત્ર : ૩