________________
ત્રેિ પુણાગ ” જ્યાં સમકેન્દ્ર નામને ઉત્પાદ પર્વત હતે “સત્ર ૩વાછતિ” ત્યાં ગયા. “વાછત્તા ત્યાં જઈને તેમણે “
વેના સકુખ્યાgi મોદimતિક્રિય સમુઘાત કર્યો, “ગાત્ર ૩ત્તવિચારું ગાડું વિવૃત્તિ અને ઉત્તર વૈક્રિય રૂપની વિકુણા કરી. એટલે કે પોતાની ઈરછાનુસાર રૂપનું નિર્માણ કરવાને માટે બીજી વાર સમુદ્ધાત દ્વારા વૈકિયરૂપે બનાવવાને માટે વિમુર્વણાશકિતને ઉપગ કર્યો. આ પ્રકારે વિદુર્વણા કરીને તેઓ તાણ) નીચે દર્શાવ્યા પ્રમાણેની
વિદા ઉત્કર્ષ યુકત દેવ ગતિથી તામલિની પાસે આવ્યા. હવે તે ઉત્કૃષ્ટ દેવ ગતિના વિશેષણો નીચે આપવામાં આવ્યાં છે–તે દેવગતિ ત્વરિત, ચપલ, ચંડ, જ્યશાલિની, નિપુણ, સિહતુલ્ય, શીધ્ર, ઉદધૃત અને દિવ્ય હતી કહેવાનું તાત્પર્ય એ છે કે તે દેવગતિ સ્વાભાવિક શીવ્રતા (ઝડપ)થી યુકત ન હતી પણ તામલિને મળવા માટે તેઓ અધીર બનેલા હોવાને કારણે હતી. કેઈ કદાચ એવી શંકા ઉઠાવે કે તે પ્રકારની ગતિમાં હાર્દિક ચપલતા પણ સંભવી શકે, તો તે શંકાના નિવારણ માટે સૂત્રકાર કહે છે કે તે ચપલતા-માનસિક ચપલતા ન હતી પણ કાયિક ચપલતા હતી. એ કારણે જ તે ચંડ (ઉગ્ર) હતી. તે ઉગ્ર હોવાથી અન્ય ગતિ ઉપર જય મેળવનારી હતી. ઉપાયમાં પ્રવૃત્ત કરનારી હોવાથી તે ગતિને નિપુણ કહી છે. શ્રમથી રહિત હોવાને કારણે તે ગતિને સિંહની ગતિ સમાન કહી છે. વેગીલી આ ગતિથી ચાલતાં ચાલતાં તેમનાં વસ્ત્રો ઉડતાં હતાં, અથવા તે ગતિ દર્પવાળી હતી તે કારણે તેને ઉદ્દધૂત કહી છે અને તે અપૂર્વ હેવાને કારણે દિવ્ય હતી. આ પ્રકારની દિવ્ય ગતિથી તિર્યકના અનેક દ્વીપસમુદ્રોની વચ્ચેથી પસાર થઇને “જેને વરી રે ઢીને જ્યાં બૂદ્વીપ નામને દ્વીપ હતા, “ોર મારવામાં” તેમાં જ્યાં ભરતક્ષેત્ર હતું, “જેને તામત્તિી નથી” અને તેમાં જ્યાં પ્રલિમી નગરી હતી, “રેવ તારી મોરાડુ જ્યાં મૌર્ય વંશના બાલતપસ્વી તામલિ પાઇપગમન સંથારો કરી રહ્યા હતા, “તેna sa
છતિ” ત્યાં તે સૌ અસુરકુમાર દે અને દેવિ આવ્યા. “gવારિજીરા તેમની પાસે આવીને તે સૌ “રાત્રિાસ વારતક્ષપ્ત ”િ તે બોલતપસ્વી તામલિની ઉપર “ a” પૂર્વ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં અને “રતિ”િ ઈશાન, અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય કેણુમાં ઉભા રહી ગયા આ સૂત્રમાં આવેલા “કવિ પદનો અર્થ સપક્ષ થાય છે અને “સપક્ષ પદથી ચારે મુખ્ય દિશાઓ ગ્રહણ કરવામાં આવી છે. “મરિયમ પદથી ચારે ખૂણા ગ્રહણ કરાયા છે. “દિશા” ચારે દિશા અને ચારે ખૂણામાં ઉપર રહ્ય રહ્યું, તેમણે પહેલાં
ર્થેિ વિવુિં, વિયં સેવનું વિશિષ્ટ વિમાન પરિવાર આદિપ દિવ્ય દેવદ્ધિથી યુકત, શારીરિક કાન્તિ અને આભૂષણાદિની પ્રારૂપ દિવ્ય દેવદ્યુતિ અને મહાપ્રભાવથી યુકત “વિ વત્તેવિ નવ7 ૩૨ પ્રકારની દિવ્ય નાટયકલા તેમને બતાવી “ વાણિત્તા દિવ્ય નાટયકલા બતાવીને તેમણે “તારું વાતવરણ” બાલતપસ્વી તામલિને “ ઉતરવુ ત્રણવાર “રાયા પાણvi તિ' વિધિપૂર્વક વંદણા નમસ્કાર કર્યા. તેની વિધિ નીચે પ્રમાણે છે. પહેલા બને હાથ જોડીને અંજલિ બનાવવામાં આવે છે. પછી જમણા કાનના મૂળ
શ્રી ભગવતી સૂત્ર : ૩