________________
તેમણે એક બીજાને ખેલવ્યા. સદાવત્તાનું વાસી” એલાવીને તેમણે આપસમાં આ પ્રમાણે વાતચીત કરી હૈ દેવાનુપ્રિયા! ખલિચ'ચા રાજધાની હાલમાં વિ’’ ઇન્દ્રિ વિનાની છે અને પુરોદિયા” પુરહિતથી પણ રહિત છે. “ ગદ્દે ય આ રૂદ્રાધીન " અને આપણે તે ઇન્દ્રને અધીન રહેનારા છીએ, “ક્રિયા'' ઇન્દ્રને આશ્રયે રહેનારા છીએ, રૂંધી ના'' આપણા સમસ્ત કા ઇન્દ્રની આજ્ઞા અનુસાર થયા કરે છે. તે નીચે દર્શાવ્યા પ્રમાણે કરવામાં જ આપણું શ્રેય છે. તા*લિસી નગરીની બહાર, ઈશાનકાણુમાં નિવનિક મંડળ આલેખીને (સ્થાનની મર્યાદા દર્શાવતી રેખા દેરીને), ચારે પ્રકારના આહારના જીવનપર્યંન્ત ત્યાગ કરીને, પાદપેપગમન સાઁથારી કરી રહેલા ખાલતપસ્વી મૌર્ય પુત્ર તામિલ પાસે જઇને અલિચચા રાજધાનીના ઇન્દ્રનું પદ સ્વીકારવાને માટે આપણે તેમને વિનવવા જોઇએ. આપણે તેમની પાસે લિચચાના ઇન્દ્ર ખનવાનું નિયાણુ બંધાવવું જોઇએ. એજ વાત “ત સર્વ વસ્તુ દંતેવાવિયા ! ઇત્યાદિ’ સૂત્રો દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે. ખલતપસ્વી તામલિ પાસે અલિચચા રાજધાનીનું આધિપત્ય મેળવવાના સંકલ્પ કરાવવાના તથા બલિચચાના ઇન્દ્રાસનની પ્રાપ્તિ માટે નિયાણું ખંધાવવાને સુઅવસર આપણે માટે પ્રાપ્ત થયા છે. એ અવસરને લાભ ઉઠાવવામાં જ આપણું શ્રેય છે. ‘‘ત્તિ થક’” ઉપરોકત વિચાર કરીને “ અલ્પજ્ઞળસ અંતિ" પશ્ચિમતિ ” તેમણે
[
અંદરો અંદર મંત્રણા કરીને તે પ્રમાણે કરવાના નિય કર્યાં. હવે સૂત્રકાર એ બતાવે છે કે માલતપસ્વી તામલિને લિચચા રાજધાનીનું આધિપત્ય લેવાનું સમજાવવા માટે તેમણે શું કર્યું —તે પ્રકારના નિણ્ય કરીને તે અસુરકુમાર દેવા અને દેવિયા લિચંચા રાજધાનીના મા મરૢળા ખરાબર મધ્યમાથી નીકળ્યા અને નવ સૂર્યાનને ઉષ્ણાય ? જ્યાં સમકેન્દ્ર નામના ઉત્પાદ પર્યંત હતા. તેનેવ उवागच्छति " ” ત્યાં ગયા. “ડવાછિત્તા ત્યાં જઈને તેમણે “નેત્રિય સમુગ્ગાહળ સોદળતિ” વૈક્રિય સમુદ્ધાત કર્યાં, નાવ ઉત્તરવેન્ગિયાઽન્ના વિતિ’ અને ઉત્તર વૈક્રિય રૂપાની વિધ્રુણા કરી. એટલે કે પેાતાની ઇચ્છાનુસાર રૂપોનું નિર્માણુ કરવાને માટે બીજી વાર સમુદ્ધાત દ્વારા વૈક્રિયરૂપા બનાવવાને માટે વિક્ ણુાકિતને ઉપયોગ કર્યાં. આ પ્રકારે વિધ્રુણા કરીને તે • ताए > નીચે દર્શાવ્યા પ્રમાણેની ‘વલિકા, ઉત્કર્ષ યુકત દેવ ગતિથી તામલિની પાસે આવ્યા. હવે તે ઉત્કૃષ્ટ દેવ ગતિના વિશેષણે નીચે આપવામાં આવ્યાં છે—તે દેવગતિ ત્વરિત, ચપલ, ચંડ,
શ્રી ભગવતી સૂત્ર : ૩
૬ ૮