SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ (વિષ્ય વસવિર્દ નવિ સતિ ) એવાં ૩૨ પ્રકારનાં દિવ્ય નાટકે તેમણે બતાવ્યાં, ત્યાર બાદ (તારું વાતરિક્ષ) તે બાલતપસ્વી તામલિની (ઉતરવુt ગાયા પાuિi #ત્તિ) ત્રણવાર પ્રદક્ષિણા કરી, (વયંતિ) તેને વંદણા કરી, (નમતિ) નમસ્કાર કર્યા (ા વાપી) વંદણા નમસ્કાર કરીને તે અસુરકુમાર દેવોએ તેમને આ પ્રમાણે કહ્યું (પૂર્વ રજુ વાળુકિયા ! સ વર્જિા દાવहाणी वस्थव्वया बहवे असुरकुमार देवा य देवीओ य देवाणुप्पियं वंदाओ) હે દેવાનુપ્રિય ! અમે બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દે અને દેવીઓ આપ મહાશયને વંદણા કરીયે છીએ, નસકો) નમસ્કાર કરીયે છીએ, [ના ઘgવાણાનો] અમે આપની સેવા કરીયે છીએ. [અઠ્ઠા હેવાળિયા ઊંચા ચણા જિલ્લા પુરા] હે દેવાનુપ્રિય! અમારી બલિચંચ રાજધાની હાલમાં ઇન્દ્ર અને પુરોહિત વિનાની છે. [ગ વિ જ જ હેવાળિયા ફંદા ઇંદ્રાદિયા, વાદળ જ્ઞા] હે દેવાનુપ્રિય ! અમે સૌ ઇન્દ્રને આધીન રહેનારા છીએ, ઇન્દ્રની આજ્ઞાનુસાર કાર્ય કરનારા છીએ. તિં તમે જે વાસ્તુરિવા! વર્જિવી રાયદાળા ગાદા] તો હે દેવાનુપ્રિય! આપ બલિચંચા રાજધાનીને આદર કરો, [ifથાળTE] આપ તેનું આધિપત્ય સ્વીકારે. [મુમr]આપ બલિચંચાનું આધિપત્ય સ્વીકારવાને મનમાં નિશ્ચય કરે. [ગવંદ, નિરા પાદ] બે પ્રકારને નિશ્ચય કરીને તે પદની પ્રાપ્તિ માટે નિયાણ બાંધે, [ દિggi v ] આપ બલિચંચા રાજધાનીના ઈન્દ્ર બનવાને સાકલ્પ કરે. [ ago તમે મારે कालं किच्चा बलिचंग रायहाणीए उनवज्जिसह तएणं तुब्भे अम्हं इंदा भविस्सह] જો તમે અમારા કહેવા પ્રમાણે કરશે તે મૃત્યુને અવસર આવતા કાળધર્મ પામીને બલિચંચા રાજધાનીમાં ઉત્પન્ન થશે. ત્યાં ઉત્પન્ન થઈને આપ અમારા ઈદ્ર બનશે. [ત તમે અહિં ક્ષદ્ધિ અમારા ઈન્દ્ર બનીને, આપ અમારી સાથે વિચારું મૌનમોગાડું ચુંબન વિદક્ષિg] દિવ્ય ભેગો ભેગવશે. કાર્ય–આ પ્રકરણમાં સૂત્રકારે એ બતાવ્યું છે કે જ્યારે બાલતપસ્વી તામલિ પાદપિપગમન સંથારાનું અનુષ્ઠાન કરી રહ્યા હતા ત્યારે બલિચંચા રાજધાનીમાં રહેનારા અસુરકુમાર દેવે તેમની પાસે આવીને બલિચંચાનું આધિપત્ય સ્વીકારવા તેમને પ્રાર્થના કરે છે. તે જાહેoi તે સમvi” તે કાળે અને તે સમયે એટલે કે જ્યારે તામલિએ પાદપપગમન સંથારો કર્યો તે કાળે, અને તેઓ તે સંથારાની આરાધના કરી રહ્યા હતા તે સમયે—“જિના રાજા અસુરકુમાર દેવેની બલિચંચા રાજધાની “ff” ઈન્દ્રરૂપ અધિપતિ વિનાની હતી અને તે કારણે તે “ગપુરિવા પુરે હિતથી પણ રહિત હતી. ઈન્દ્રને અભાવે તેમાં પુરેહિત પણ ન હતું. તે બલિચંચા રાજધાનીના અનેક અસુરકુમાર દે અને દેવીઓએ તે બાલતપસ્વી તામલિને ગો1િ ગામોનિ ?? પિતાપિતાના અવધિજ્ઞાનથી જોયા. ગUTH” ત્યારે શ્રી ભગવતી સૂત્ર : ૩ ૬ ૭
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy