________________
દેખાવા લાગી છે. મારૂં શરીર હાડચામના માળખાં જેવું થઇ ગયું છે. તા અસ્થિમે નવરાળે જયાં સુધી મારામાં જાતે જ ઉઠવાની શકિત છે, “મેં” હરવા ફરવાની શકિત છે, ‘વૃત્તે’ શારીરિક સામર્થ્ય છે, ‘વીÈિ’. આત્મખળ છે, ‘પુસ્તિકારपरक्कमे • પૌરુષાભિમાન સામર્થ્ય છે, ઉત્થાન આદિ ઉપરોકત શકિતયેયની ઉત્પત્તિ વીર્યાન્તરાય કર્મોના ક્ષય અને ક્ષયાપશમથી થાય છે) (તાવતા' ત્યાં સુધી મે સેથ’ તેને નીચે દર્શાવ્યા પ્રમાણે ઉપયોગ કરી લેવામાં જ મારૂં શ્રેય છે હવે તેમણે તે ઉત્થાનાદિ કતયેાના શે। ઉપયોગ કરી લેવાના સંકલ્પ કર્યાં તે સૂત્રકાર બતાવે છે ‘છું' આવતી કાલે ‘નાવ નહંત’ રાત્રિ પૂરી થઇને જ્યારે પ્રાત:કાળ થશે--જયારે સૂર્યોદય થશે ત્યારે ‘તાજિત્તીર્ નથી હું તામ્રલિમી નગરીમાં જઇશ. વિદ્યા મદ્રેય ’ ત્યાં રહેતા મારા પૂર્વ પરિચીત લોકોને તથા જેમની સાથે વાતચીત કરવાની ઓળખાણ હતી એવા લેાકાને, ‘ વાસંહઘેય ’ તથા પાષંડસ્થ લેાકાને ( ધર્મવિશેષના ધારકને) તથા ‘નિત્યેય’ ગૃહસ્થાને, ‘ પુન્નસંગતિદ્ ; પ્રવ્રજ્યા ગ્રહણ કર્યાં પહેલાંના મારાં માતા, પિતા આફ્રિ સગાં સંબંધીએને વત્ત્તા સંગતીર્થ” જેની સાથે પાછળથી સંબધ થયા છે એવાં સાસુ, સસરા આદિને, તથા ૬. વાય સંગતિષ્ઠાન્' સમકાલિન દીક્ષાપર્યાયવાળા સાધુઓને “આવ્રુદ્ધિના'' પૂછીને (તેમની સલાહ લઈને) “ તામજિન્નીમ્ નચરીત્ મા મલ્લેશું ? તામ્રલિપ્તી નગરીની વચ્ચેા વચ્ચેથી ‘નિચ્છિત્તા’ નીકળીને ‘વાહનૈ' પાદુકાએ, ‘Rsિમાટીયા’ કમંડળ આદિ ઉપકરણાને તથા “ામ 7 પત્તિશયિ” નિર્મિત પાત્રને “વૃત્ત્તત્તે હિન્ના' કાઈ એકાન્ત સ્થાને મૂકી દઇશ. ત્યારમાદ “તાહિત્તી નરીક્ ઉત્તરપુરથિમે વિત્તિभाए 17 તામ્રલિપ્તી નગરીના ઈશાનકાણમાં “ યતિષ મંનું માહિદિત્તા ' ક્ષેત્રનું પ્રમાણ નકકી કરતી રેખા દોરીને-રેખાની મદદથી ક્ષેત્રની મર્યાદા આલેખીને “મંત્રેદળા ગ્રૂપના નૃસિયÆ” કાયા અને કષાયાને પાતળા કરનારી સલેખનારૂપ તપસ્યાનું આરાધન કરીશ, ‘“મત્તવાળ દિયા વવચસી આ તપસ્યા દરમિયાન હું ચારે પ્રકારના આહારના ત્યાગ કરીશ. અને “પાોવાયસ્ય જાણું અવવવમાગલ્સ વિત્તિ" પાદાપગમન સથા અંગીકાર કરીશ.
પાદપાપગમન એટલે વૃક્ષના જેવું ખની જવાની ક્રિયા. જે સથાામાં, સંચાર કરનાર સાધુ પતિત (પડેલા) વૃક્ષના સમાન નિશ્ચેષ્ટ બનીને આત્મધ્યાનમાં મગ્ન રહે છે, તે સચારાને પાપે પગમન સથારી કહે છે. પાદપ (વૃક્ષ) × ઉષ (સમાન) = પાદપાપ.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૬ ૪