________________
શરીરમાં રસ નહીં રહેવાને કારણે તે સૂકાઈ ગયું. સ્નિગ્ધતાને અભાવે તે રૂક્ષ થઈ ગયું તેમણે આહાયને ત્યાગ કર્યો હોવાથી તે દુષ્કાળ પીડિત વ્યક્તિના શરીર જેવું થઈ ગયું. આહાર વિના માંસનું બંધારણ થતું નથી, તેથી તે માંસશન્ય શરીર તદ્દન દુર્બળ લાગવા માંડયું. શરીરમાં રકત પણ નહીં રહેવાથી તે શરીર હાડ ચામના માળખા જેવું બની ગયું. ઉઠતા, બેસતા અને ચાલતા તેમના હાડકાંના સાંધાઓ ઘસાવાથી “કટ-કટ” શબ્દ થવા લાગ્યા. આ રીતે એકલા હાડપિંજર પર લાગેલી ચામડીવાળું તે શરીર તદ્દન દુબળું અને નિર્બળ લાગવા માંડ્યું. “તપ” ઉગ્ર તપસ્યાને કારણે જ્યારે તેમની શારીરિક સ્થિતિ આટલી બધી નબળી પડી ગઈ ત્યારે “તસ તામણિરસ વાતરિસ” તે બાલાપરવી તામલિને “મવા જવા” કે એક સમયે કુદરત્તાવાર કારણિ" રાત્રિના મધ્યભાગે જ્યારે તે
“બાશનારિયું બારમા દેહ આદિ પદાર્થોની અનિત્યતાને વિચાર કરી રહ્યા હતા ત્યારે “વારે આ પ્રકારનો “ગથિg” ઇત્યાદિ. આધ્યાત્મિક, ચિંતિત, કપિત, પ્રાર્થિત અને મને ગત વિચાર આવ્યું તે સંકલ્પનું ઉદ્ભવસ્થાન આત્મા હેવાથી તેને આધ્યાત્મિક કહ્યો છે, તેમના મનમાં વારંવાર તે સકલ્પ આવવા લાગે તેથી તેને ચિન્તિત કહ્યો છે “કલ્પિત, પ્રાર્થિત અને મને ત” આ વિશેષ લગાડવાનું કારણ સૂત્રાર્થમાં આપ્યું છે. હવે તેના ચિત્તમાં કયે સંક૯૫ ઉમળે તે સૂત્રકારે નીચેનાં સૂત્રમાં બતાવ્યું છે-“gવં રહુ મર્દ એ ગોરા” હું આ ઉદાર, “વિશ્વમાં વિપુલ, “જ્ઞાત્ર ૩m” અને ઉદ૨ (ઉન્નત) તપથી તદ્દન સૂકાઈ ગયે છું. અહીં “ભાવ” પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાય છે–
રિસરીuni, vi, savoi, Tટ્ટનેo, uિiધને, મા " સશ્રીક (શેભાયુક્ત), પ્રયત્ન સાધ્ય (પ્રમાદ રહિત), અતિશય આદર ભાવથી અંગીકાર કરેલ, નૈરુજ્યકારક (નીરોગીના દાયક), કલ્યાણકારક, પ્રશસ્ય, મંગળકારી, “soi વિશુદ્ધ સત્વશાળી, ઉત્તii ઉત્તમ, “મદાજુમાને” મહા પ્રભાવશાળી, તપના સેવનથી મારું શરીર “ સૂકવે” સૂકાઈ ગયું છે, રૂક્ષ થઈ ગયું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તામલિ અતિશય કઠિન તપની આરાધના કરી રહ્યા હતા. આવી તપસ્યા કરનાર જીવને પિતાના શરીર પર મમત્વ રહેતું નથી. આ તપની આરાધના કરવા પાછળ કઈ સાંસારિક સુખપ્રાપ્તિની ભાવનાનું બળ ફેમ કરતું ન હતું પણ મેક્ષપ્રાપ્તિની ઉચ્ચ ભાવનાથી તેનું આરાધાન કરાતું હતું.
કઠિન તપની આરાધનાથી પોતાના શરીરને તદ્દન નબળું પડેલું જોઈને તામલિ વિચાર કરે છે કે મારું શરીર સૂકાઈ ગયું છે. બધાં અંગ રૂક્ષ બની ગયાં છે. તેમાં માંસ અને રક્ત તે નામના પણ રહ્યા નથી, રક્ત તથા માંસને અભાવે શરીરની નસે
શ્રી ભગવતી સૂત્ર : ૩
૬ ૩