________________
ય) (વિશિષ્ટ ધર્મને ધારણ કરનાર) પુરુષને, ( નિદાથે ) ગૃહસ્થ પુરુષને, (કુશ્વાહ ૫) પૂર્વ પરિચિત પુરુષને, (સંguથ) પાછળથી જેની સાથે પરિચય થયો છે એવી વ્યકિતને, (પુઝાયસંનાથ) તથા સમકાલિન પ્રવજયાધારી
વ્યકિતઓને (બાપુદત્તા) પૂછીશ – પાદપિ ગમન સંથારે ગ્રહણ કરવાની મારી ઈચ્છા તેમની પાસે વ્યકત કરીશ. (તામત્તિ નગર માં મvi નિરછત્તા) ત્યાર બાદ તામ્રલિપ્તી નગરીની વચ્ચેથી નીકળીને (T jીયા મારી વાજf) પાદુકાઓ, કુન્ડિકા આદિ ઉપકરણે, ( તા ર તે પવિત્તા) તથા કાષ્ઠનિર્મિત પાત્રોને એકાન્ત સ્થાને મૂકીને (તાજિત્તી નારીને ઉત્તરપુરસ્થિ રિતિમાઈ) તામ્રલિપ્તી નગરીના ઈશાનકેણમાં (નિવર્થેિ મંદરું મા૪િहित्था संलेहणा-जूमणा जूसियम्स भतपाणपडियाइक्खियस्स पाओवगयस्स #ારું ગાવવમાનસ વિgિ ) રેખાથી ક્ષેત્ર પ્રમાણની મર્યાદા આલેખીને સંલ્લેખના તપ (સંથાર() દ્વારા આત્માની શુદ્ધિ કરીશ. ચારે પ્રકારના આહારને પરિત્યાગ કરીને, પાપ ગમન સંથારો કરીને હું બિલકુલ નિષ્ક્રિય બની જઈશ. ત્યારે મારું મોત જલદી આવે એવી ઈચ્છા પણ કરીશ નહી. (ઉત્તર પૂર્વ લં) તેમણે આ પ્રકારને સંકલ્પ કર્યો. (દિત્તા) સંકલ્પ કરીને (૧૪ ના નાતે નાવ ) જ્યારે પ્રાતઃકાળ થયે, જ્યારે સૂર્યોદય થયે ત્યારે તેમણે પૂર્વે કરેલા સંકલ્પ પ્રમાણે તામ્રલિપ્ત નગરીમાં જઇને પૂર્વદષ્ટ, પૂર્વ ભાષિત, પૂર્વ પરિચિત આદિ ઉપરોકત સઘળી વ્યકિતયોને પૂછીને પોતાના નિર્ણયની વાત કરીને) તામ્રલિસી નગરીની મધ્યમાંથી પસાર થઈને પિતાની પાદુકાઓ, કમંડળ અને કાછનિમિત પાત્રને એકાન્ત જગ્યાએ મૂકી દીધા. ત્યાર બાદ ઉપરોકત સંકલ્પ પ્રમાણે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને તેમણે પાપ ગમન સંથારો કર્યો.
ટીકાર્થ–બાલતપસ્વી તામલિને ઈશાનેન્દ્રનું પદ કેવી રીતે પ્રાપ્ત થયું તે બતાવવાને માટે તેની દૂના પારણે છઠ્ઠની તપસ્યા આદિની વાત આગળ આવી ગઈ. આ પ્રકરણમાં તેણે કરેલા પાદપપગમન સંથારાનું વર્ણન સૂત્રકારે કર્યું છે (તwor)નિયમપૂર્વક પ્રાણમિકી પ્રવજયા અંગીકાર કર્યા પછી જે તામથી નોરિયા પૂર્વોક્ત ગુણેથી યુકત એ તે મૌર્યકુલેત્પન્ન તામલિ “તે ગોરા” તે ઉદાર પ્રધાન, “વિજે” ઘણુ કાળથી ચાલતું હોવાથી વિપુલ, “ ” ઘણા પ્રયનથી “
g gi” જેનું અનુષ્ઠાન કરવામાં આવતું હતું એવા “વાતો mi” બાલતઃ કર્મને સેવનથી “ ” બિલકુલ સૂકાઇ ગયા સૂવવે? તદ્દન અક્ષ (લૂખા ગાત્રાવાળા) થઈ ગયા, “ગાવ ધમfming કાજુ કારિ દોથા તેમના શરીરની એકે એક નસ બહાર દેખાવા લાગી. તેમના શરીરમાં રકત, માંસ આદિ નહીં રહેવાથી શરીર એટલું બધું દુર્બળ થઈ ગયું કે તેમની નસો દેખાવા લાગી અહીં જે “નાવે (પર્યન્ત)” શબ્દ આવ્યું છે તેથી નીચે સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે. "भुक्खे, निम्मंसे, निरसोणिए, किडि किडियाभूए, अद्विचम्मावणद्धे किसे"
શ્રી ભગવતી સૂત્ર : ૩