________________
તામલીકૃત પાઠપોપગમન સંથારે કા નિરૂપણ
તપ રે તારી મારાપુરે” ઈત્યાદિ– સૂત્રાર્થ- (તf) પ્રાણુમિકી પ્રવજ્યા લીધા પછી રે તારી મોરિયg તે મોયે કુલેત્પન્ન તામલી (તે રાળ વિજેof pi, psi વાઈતવાઇf) તે ઉદાર, વિપુલ, પ્રદત્ત અને પ્રગૃહીત બાલતપઃ કર્મથી (શુક્રવારે ગાર ધનળસંત ના વાવ હોથ) સૂકાઈ ગયે, તેનું શરીર લૂખું સૂકું બની ગયું. તે એટલે બધે દુબળ થઈ ગયું કે તેના શરીરની બધી નસો દેખાવા માંડી. (तएणं तस्स तोमलित्तस्स बालतवस्सिस्स अन्नया कयाई पुव्वरत्तावरत्तकालसमयसि अणिचजागरियं जागरमाणस्स इमेयारूवे अज्झस्थिए, चिंतिए जाव સમુગિયા) એક દિવસ એવું બન્યું કે તે રાત્રિના પાછલા ભાગમાં શરીર આ દિની અનિત્યતા સંબંધી વિચારે ચડી ગયો. ત્યારે તે બોલતપસ્વી તામલીના મનમાં આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત, કલ્પિત, મને ગત વિચાર ઉદ્દભવ્યો. તે વિચાર તેના આત્મામાં ઉપયો હતું તેથી તે વિચાર માટે આધ્યાત્મિક વિશેષણ યોગ્ય છે. તે વિચાર તેના મનમાં વારંવાર આવવા લાગે તેથી તેને માટે ચિન્તિત વિશેષણ વપરાયું છે. “#gu, સ્થિg, મળશ” એ ત્રણ વિશેષણે અહી “ચાવત પદથી ગ્રહણ કરાયાં છે. તેનું તાત્પર્ય એ છે કે આ પ્રકારને આધ્યાત્મિક, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત અને મને વિચાર તેને આવ્યો (ગજું નેvi - એi વિડજે નાવ ૩ ) આ ઉદાર, વિપુલ, ઉદરા (૩૪ ઉત્તi - જુમi તમેf) ઉદાત્ત, ઉત્તમ અને મહાપ્રભાવશાળી તપસ્યાથી (ગુજ નાવ ધમાલંતy નાઈ) મારું શરીર સૂકાઇ ગયું છે, અને શરીર એટલું બધું દુબળું પડી ગયું છે કે બધી નસે બહાર દેખાવા લાગી છે. (તં થિ નામે - દાળ, જમે વઢે, વારિ, કુરિવાપરવાજે) તે જયાં સુધી મારામાં ઉથાન બળ, કર્મ, વીર્ય અને પુરૂષકાર પરાક્રમને સદ્દભાવ છે તાવતા ત્યાં સુધીમાં(તે) નીચે દર્શાવ્યા પ્રમાણે પાદપપગમન સંથારે કરવામાં જ મારૂ શ્રેય લાગે છે (78) કાલે (નાર નરે) પ્રાતઃકાળ થતાં જ સૂર્યોદય થતાં જ ( તામજિઇ નારણ) હું તામ્રલિસી નગરીમાં જઈશ. (દ્વિદા મ ) ત્યાં પૂર્વે જેયલા પુરુષને, (કાર
શ્રી ભગવતી સૂત્ર : ૩
૬૧