________________
કરે સે તેરાં ગાયમા! વં યુચર વળામા વન્ત્રપ્તા) જો તે નીચ વ્યકિતને જોવે છે તે તેને નીચ રૂપે પ્રણામ કરે છે. કહેવાનું તાત્પ એ છે કે દરેકને ચાગ્યતા અનુસાર તે પ્રણામ કરે છે. હું ગૌતમ! તે કારણે મેં તે દીક્ષાને ‘પ્રાણામિક પ્રત્રજ્યા' કહી છે. ટીકા - પ્રણામિકી પ્રત્રજ્યાનું સ્વરૂપ સમજવા માટે વાયુશ્રુતિ અણુગાર મહાવીર પ્રભુને પૂછે છે કે “તે જળદ્રુળમંતે! Ë વુઘડ વાળામા વજ્રના?'' તાપ્રલિપ્તી જે દીક્ષા અંગીકાર કરી તે દીક્ષાને આપે ‘પ્રાણામિકી દીક્ષા શા માટે કહી છે ? એવું નામ આપવા પાછળનો હેતુ શા છે ? વાયુભૂતિના એ પ્રશ્નના ઉત્તર મહાવીર પ્રભુ નીચે પ્રમાણે આપે છે. નોયમા!'' હે ગૌતમ ગોત્રીય વાયુભૂતિ! તેનું કારણુ નીચે પ્રમાણે છે– “વાળામાછુ ં વક્ત્રષ્ના ૧૧૬ સમાજે નાં બચ્ પાસ” “માળામાં ગતિ ગમ્યામ્રૂત્તિ કાળામિન' આ વ્યુત્પત્તિ પ્રમાણે પ્રાણાનિકી પ્રત્રજ્યા પ્રણત્મપ્રધાન હોય છે-તે ત્રત્રજયામાં પ્રમાણુનું મહત્ત્વ ઘણુ જ હાય છે. “ન નથ પાસ” તે પ્રકારની પ્રવ્રજ્યા ગ્રહણ કરનાર સાધુ જેને જયાં દેખે છે ત્યાં પ્રણામ કરે છે. ભલે તે ટ્ વા વંટ્યા' ઇન્દ્ર હોય કે સ્કંદ હાય, “દું થા સિવું ના” રુદ્રાવતારવાળા શંકર હાય કે કલ્યાણકારી રૂપાન્તરવાળા શિવ હાય, “રેસમાં ત્રા” વૈશ્રમણ (કુબેર) હોય. “અર્ં 71 આર્યાં હૈાય– પ્રશાન્તરૂપવાળી દુર્ગા (પાવતી) હાય કે “નોઇજિરિય’” મહિષાસુરનું મર્દન કરનારી ચંડિકા હોય, વાર્થ વ” રાજા હોય કે “સત્યવાદ ” સા`વાહ હાય, પણ તે સૌને તેમની યોગ્યતા અનુસાર પ્રણામ કરે છે. અહી વાવ” પદથી નીચેના સૂત્રપાઠ ગ્રહણુ કરવા જોઇએ ‘સાં વા તવર ના માનિયે વા ઝોનિયન મેÉિ વા’ શ્વરને દેખે કે તલવરને દેખે, માંડવકને દેખે કે કુટુબીને દેખે કે શેઠને દેખે તે તે તેમને તેમની યોગ્યતા પ્રમાણે પ્રણામ કરે છે. જાનું વા સાળં વાપાળ વાળ કાગડાને, શ્વાનને અથવા કૂતરાને દેખે, તા પણ તે પ્રણામ કરે છે. (પાણુ ગામઠી શબ્દ છે. તે ચાંડાલને માટે વપરાય છે) ઉચ્ચું વા પાસ' જો તે કાઈ ઊંચી કોટિના મનુષ્યને દેખે છે તેનું વધામ રે” તેને અતિશય વિનય પૂર્ણાંક પ્રણામ કરે છે. “ નીચંપાસરૂં નીયપળામં રે, ” જો તે કેઇ નીચી ક્રેડિટની વ્યક્તિને દેખે છે તે તેને નીચે રૂપે પ્રણામ કરે છે. એ જ વાતને ઉપસંહાર કરતા सूत्रार आहे हे जं जहा पासइ तं तहा पणामं करेई से तेणद्वेणं गोयमा ! ઇત્યાદિ આ પ્રકારની પ્રવ્રયાધારી સાધુ જેને જે રૂપે દેખે છે તેને તે રૂપે પ્રણામ કરે છે. પૂયાપૂજય સ્વભાવની યાગ્યતા અનુસાર તે દરેક પુરુષ અને પશુને પ્રણામ કરે છે અથવા ઉપર નીચે કાઇ પણ સ્થળે તે જૈન દેખે છે, તેને ત્યા પ્રણામ કરે છે. હે ગૌતમ! તે કારણે મેં તામ્રલિપ્તની પ્રવજ્યાન પ્રાણામિકી પ્રત્રજ્યા કહીછે. ાસુ.ર૦ના
46
શ્રી ભગવતી સૂત્ર : ૩
૬ ૦