________________
“સવમેવ રામચં વિનનું ગાય” મારી જાતેજ કાષ્ઠનિર્મિત પાત્રોને ગ્રહણ કરીને “મુંકે વિજ્ઞા’” માથે મૂડા કરાવીને વાળામક્શ્રૃજનાત્ પદ્મત્તા” પ્રાણામિકી પ્રવજ્યા (પ્રાણામિકી પ્રવજ્યાનું સ્વરૂત્ર હવે પછીના અધ્યયનમાં સમજાવવામાં આવશે) અંગીકાર કરીશ ( વળ સમાજે આ રીતે દીક્ષા લઈને “Ë Ü” આ પ્રકારના મિશનું મિનિÇિામિ'' અભિગ્રહ ધારણ કરીશ–(અભિગ્રહ એટલે અમુક પ્રકારને નિયમ) હુવેના સૂત્રમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તેમણે કેવા અભિગ્રહ કરવાના નિશ્ચય કર્યાં.
"कप्पड़ मे जावज्जीवाए छट्ठ छड्डेणं अणिक्खित्तेणं तवोक्कम्मेणं उबाहाओ परिझिय पगिज्झिय सुगभिमुहस्स आयावणभूमीए आया वमाणस्स વિત્તિ” દીક્ષા લઇને જીવન પૂરું થાય ત્યાં સુધી હું નિર ંતર છઠને પારણે છઠ કરીશ. (છઠ્ઠ એટલે એ ઉપવાસ) આ રીતે છઠની તપસ્યા દરમિયાન હું બન્ને હાથ ઊંચા રાખીને સૂર્યની સામે આતાપન (તડકાવાળી) ભૂમિમાં બેસીને આતાપના લઇશ. વળી તેમણે મનમાં એવે! પણ નિશ્ચય કયો કે “ઇટસ વિ. ચળવાળુંત્તિ બાવાवणभूमीओ पच्चोरुहिता सयमेव दारुमयं पडिग्गहं गहाय तामलित्तीए नयरीए उच्चनीय मज्झिमाई कुलाई घरसमुदाणस्स भिक्खायरियाए अडित्ता सुध्धोदणं पडिगाहित्ता तं तिसत्तक्खुत्तो उदपणं पक्खालेत्ता तओ पच्छा आहार आहरित्तए " છઠના પારણાને દિવસે આતાપના લેવાની ભૂમિ પરથી ઉતરીને મારા પેાતાના હાથમાં જ કાનિમિત પાત્રા લઇને તામ્રલિપ્તી નગરીમાં ભિક્ષા પ્રાપ્તિ માટે બ્રમણ્ કરીશ. ત્યાં નીચ, ઉચ્ચ અને મધ્યમ ગૃહ સમુદાયમાં ફરીને ફકત શુદ્ધ ભાત જ વહારી લાવીશ—બીજો કાઇ પણ પદાથ વહેારીશ નહી. તે શુદ્ધ ભાતને નિર્દોષ ગરમ પાણીથી અચિત્ત જળથી ૨૧ વાર ધેાઇશ. ત્યાર બાદ તે ભાતના મારા આહા રમાં ઉપયોગ કરીશ. ‘ત્તિ દુ સંપેરે’” તેમણે એ પ્રકારના સંકલ્પ કર્યાં. “તંત્તેજ્ઞિ” એવા સંકલ્પ કરીને રું પાડqમાપ નાર્ નજતે” જયારે રાત્રિ પૂરી થઇ અને પ્રાતઃકાળ થયો અને સૂર્ય તેના તેજથી પ્રકાશવા લાગ્યો ત્યારે “વાર મળ્યું પત્તિયિ” તેમને કાષ્ઠનાં પાત્ર “રેફ ' બનાવરાવ્યાં. “’િ’ પાત્રો અનાવરાવીને “ વિરું અસળવાવામ સામં” તેમણે અશન, પાન, ખાદ્ય અને સ્વાદ એ ચારે પ્રકારના આહારી મોટા પ્રમાણમાં રંધાવ્યાં. ઉપવડાવેત્તા ચારે પ્રકારનાં આહાર તૈયાર કરાવીને “1” તેમણે સ્નાન કર્યુ”. “ચજિમ્મે” કાગડા આફ્રિ પક્ષીઓને ચણને માટે દાણા નાખ્યા. “ ચૌડયમંગલાયચ્છિન્ને ’ દુઃસ્વપ્ન આદિના દોષના નિવારણને માટે મશનું તિલક કર્યું, ભાત દહીં આદિના ઉપયોગ કર્યાં. આ રીતે બધાં પ્રાતઃકર્મો પતાવીને “મુદ્દાનેસારૂં” તેમણે સભામાં જતી વખતે પહેરવા યોગ્ય, શુદ્ધ “ëનારૂં વસ્થા” મંગળસૂચક વચ્ચે “નવદમ્” ઘણી સારી રીતે પહેર્યાં. કપડાં ધારણ કરીને તેમણે अपभारमहग्घाभरणालंकियસીરે” વજનમાં હલકાં પણ અતિશય મૂલ્યવાન એવાં હીરા મેાતી આદિના આભૂષણા શરીરે ધારણ કર્યાં. આ પ્રમાણે સજાવટ કરીને તે તામલી “ મોયળવેછાપ માથા મંદત્તિ'' ભાજન લેવાના સમય થયા ત્યારે લેજનખંડમાં આવ્યું ત્યાં તે એક “મુહાસળવળી સુખાસન પર બેસી ગયેા. “તો” ત્યાર ખાદ ત્યાં આવેલા તેમના
''
11
''
46
શ્રી ભગવતી સૂત્ર : ૩
૫૭