________________
"तं किं अहं पुरापोराणाणं सुचिण्णाणं जाब कडाणं कम्माणं एगंतसोવરવાં માને વિદા?િ તે તામલિપ્ત એ વિચાર કરે છે કે પૂર્વભવમાં દાનાદિ રૂપે આચરેલાં શુભક્રમને ફળ રૂપે મને સાંસારિક સુખ આપનારા પદાર્થોની પ્રાપ્તિ થઈ છે. શું એટલાથી જ સંતોષ પામીને તેમનો વિનાશ મારી આંખેથી જ જે? એટલે કે મને આટલા બધાં સુખની પ્રાપ્તિ થઈ છે, એ મારે માટે પુરતાં છે” આ વિચાર કરીને ભાવિ સુખની પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીન થવું તે યંગ્ય ન ગણાય. “નાવ તાવ તો જ્યાં સુધી મારે ત્યાં “દિom કિ નાવ ગવર ગમિનિ ' ઇત્યાદિ હિરણ્ય (ચાંદી)ને વધારે થઈ રહયા છે. સુવર્ણને વધારે થઈ રહયે છે, ધન, ધાન્ય, મણિ, રત્ન આદિ ઉપરોકત સઘળી ચીજોને વધારે થઈ રહે છે – તે દરેક અધિકને અધિક પ્રમાણમાં વધી રહયાં છે, અને જ્યાં સુધી મારા મિત્રો, જ્ઞાતિજને, નિજજને (સમાન ગોત્રવાળા લેકે, કુટુંબીઓ), સંબંધીજન (માતૃપક્ષનાં સગાં) અને પરિજને (દાસ-દાસી) મારે આદર કરે છે, “પરિવાળા મારી આજ્ઞા માને છે, “સાફ ઉભા થઇને, પ્રણામ આદિ દ્વારા મારે સત્કાર કરે છે “Hફ મને વિવિધ વસ્તુઓ ભેટ આપીને મારૂ સન્માન કરે છે, “ [, મંજરું, તેવાં, જેરુ વિણા પબુવા અને મને કલ્યાણું સ્વરૂપ, મંગળરૂપ, ધર્મદેવ જેવા જ્ઞાનવાન જાણીને વિનય પૂર્વક મારી પત્યું પાસના કરે છે “તાવતા છે તે ત્યાં સુધીમાં તેને ત્યાગ કરીને સંસાર છોડવામાં જ મારૂં કલ્યાણ છે. “જનું પ્રાકમાવા તથg” કાલ પ્રાતઃકાલ થતાં જ “નાર તે સૂર્યોદય થયા પછી તુરત જ “ સામેવ તારમાં પવન જરા?' મારી જાતે જ કાષ્ઠનાં પાત્રો તૈયાર કરાવીશ, તથા “વિ ગણા વા વા સામં ઉત્તરવેત્તા” વિપુલ પ્રમાણમાં અન્ન, પાન ખાદ્ય અને સ્વાદ્ય આહાર રંધાવીને “ પિત્તળrs fથાન પંચપીપરીયાં ? મિત્રો, જ્ઞાતિજને, કુટુંબીઓ, સંબંધીઓ અને પરિજનેને “શામંત્તા આમંત્રીને
તે પિત્તળિયા–સંવવિઘ ” તે મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબીઓ, સંબંધીઓ અને પરિજનોને “વિકvi? તે વિપુલ “ગાના વાડજ શાને? ભેજન આદિ દ્વારા તથા “વસ્થiધમારું વસ્ત્ર, સુગંધિ દ્રવ્ય, માળાઓ અને અલંકારો વડે સત્કાર કરીશ. “સક્રાન્તા ક્ષત્તિ તેમને સત્કાર કરીને “ તને પિત્તળાવિવધવિUTw gયો ) તે મિત્રાદિ જનની સમક્ષ “પુરં કુટું” મારા જયેષ્ઠ પુત્રને કુટુંબની જવાબદારી સોંપી દઈશ. “i fમત્તારૂરિયાવર નેતુત્ત ગાપુતા” ત્યારબાદ તે મિત્રો, જ્ઞાતિજને, કુટુંબીઓ, સંબંધીઓ, પરિજન અને જયેષ્ઠ પુત્રની રજા લઈને
શ્રી ભગવતી સૂત્ર : ૩
૫ ૬