SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ "मित्तणाइ - णियग-सयण-संबंधिपरिजणेणं सद्धिं तं विउलं असणपाण -खाइम સામત્રામામાને” મિત્રો, જ્ઞાતિજને, સગાં સંબંધીએ અને પરિજના સાથે બેસીને, પહેલાં તૈયાર કરાવી રાખેલા ચારે પ્રકારના આહારને સારી રીતે ચાખ્યા, વીસાÇાળે” ત્યાર બાદ ધરાઈને તે ભેજન આરોગ્યુ, “મોÇમાળો” એક બીજાને આગ્રહ કરી કરીને જમાડયા. “મોમાને વિરૂ આ રીતે બધાની સાથે બેસીને તેમણે આન ંદથી ભોજન કર્યું. “નિમિય ચુન્નુતરા-૫ વિયાં સમાળે” ભેજન કર્યાં પછી એજ વખતે સૌની સાથે બેસવાને સ્થાને આવીને “બાયતે” તેમણે આચમન કર્યુÖ– માં ધાવા માટે કોગળા કર્યા. “રોવવું' જમતી વખતે કપડાં પર દાળ, શાક આદિના જે ડાઘ પડયા હતા તે સાતૢ કર્યાં. આ રીતે “ પમન્નુમૂષુ 15 તદ્દન સ્વચ્છ બનીને “áમિત્તે નાત્ર પર્ણયાં મળવાળવામસામપુર્વાવસ્થગંધમઠ્ઠાહારેળ સાફ સન્માને” તેણે તેના મિત્રો, જ્ઞાતિજના, સગાંસંબંધીઓ અને જિનેને અશન, પાન, ખાધ અને સ્વાદ્ય આહારાના વિપુલ જથ્થાથી, વસ્ત્રોથી, સુગંધિ દ્રબ્યાથી, માળાએથી અને આભૂષણેાથી સત્કાર કર્યાં, તેમનું સન્માન કર્યું. “ તમેવ પિત્તળનારિયળન પુરો નેકપુર્ણ કુટુથે સાથે ” તે મિત્રો, જ્ઞાતિજના, સગાંસ ંબધીએ અને પરજને સમક્ષ તેમણે તેમના જ્યેષ્ઠ પુત્રને કુટુ ખની જવાબદારી સોંપી દીધી. ત્યારબાદ “તું મિત્તળારૂ નામ ચિળ નેટ પુત્ત વ” તેમણે તે મિત્રો, જ્ઞાતિજના, સગાસંબધીઓ, પરિજના અને જ્યેષ્ઠ પુત્રને “બાપુજી'' પૂછ્યું ( દીક્ષા લેવા માટે તેમની રજા માગી ) “પુત્રિકન્ના' તેમને પૂછીને તેણે માથે મૂડો કરાવ્યે, મુંકે વિત્ત” અને સુડિત થઇને “નાળામાÇ_અનાર્ વ્ન્મ” પ્રાણમિકી પ્રવજ્યા (દીક્ષા) અંગીકાર કરી. " “જ્ન્મ વિ ય ાં સમાને પ્રવજ્યા ધારણ કરીને તુરત જ તેમણે દુ ન્યાય મિાદ મિન્નિ' નીચે દર્શાવ્યા પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યાં “વરૂ મે . નાવનીવાર્ છેટું ટળે નાવ ગાńત્ત' હું જીવનપર્યંન્ત નિરંતર છઠ્ઠને પારણે છઠે કરીશ.” ત્યાંથી શરૂ કરીને “શુદ્ધ પાણીથી એકવીસ વખત ધાયેલા ભાત વડે છઠનું પારણું કરીશ” ત્યાં સુધીનું તમામ વકતવ્ય અહીં ગ્રહણ કરવું. એટલે કે આતાપના ભૂમિમાં આતાપના લેવાની, પારણાને દિવસે તામ્રલિમી નગરીના ઉચ્ચ, નીચ અને મધ્યમકુળ સમુદાયની ભિક્ષાચર્યાંની, ભાત જ વહેારવાની વગેરે વાત અહીં યાવત્' પદથી ગ્રહણ કરવી જોઇએ. त्ति कट्टु इमं एयारूवं અમિન, મિનરૂ” આ રીતે એ પ્રકારના અભિગ્રહ તેમણે જીવન પર્યન્ત ધારણ કરી લીધા. મિનિન્દ્રિત્તા” એવા અભિગ્રહ ધારણ કરીને “નાઝીવાણ छट्ठछट्टणं अणिक्खितेणं तवोकम्मेणं उड बाहाओ पगिज्झिय पगिज्झिय જૂમિ રે” તેમણે મૃત્યુ પર્યંન્ત નિર ંતર છઠ્ઠને પારણે છઠની તપસ્યા કરવા માંડી. શ્રી ભગવતી સૂત્ર : ૩ ૫૮
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy