________________
જે પ૪ wiા હે ગૌતમગોત્રીય વાયુભૂતિ ! ઈશાનેન્દ્ર તે દિવ્ય દેવદ્ધિ આદિ નીચે દર્શાવેલા કારણે પ્રાપ્ત કરેલ છે
i જાનું તે સમgi? તે કાળે અને તે સમયે “દેવ ગંદીરે તીરે જબૂદ્વીપ નામના મધ્ય દ્વિીપમાં માર વાલે” ભરતક્ષેત્રના બંગ દેશમાં “તા૪િત્તી નાજ ની દોથા” તામ્રલિપ્તી નામની નગરી હતી. “HUTગો પપાતિક સૂત્રમાં જેવું ચંપાનગરીનું વર્ણન કર્યું છે, એવું જ તે નગરીનું વર્ણન સમજવું.
તથ પ તામટિ નથી તે તાબ્રલિપ્તી નગરીમાં “તામથી ઓરિજરે 18ાર દોથા મૌર્યકુળમાં જન્મેલે તામલી નામને ગાથાપતિ (વિપુલ કુટુંબ અને ધનસંપત્તિને સ્વામી) રહેતે હતો. તે “શ ઘણો જ ધનાઢય હતો, ‘ત્તિને ઘણે પ્રતાપી હતું અને “વલાસ 3 પરિમૂજ ચારિ ઘોઘા અનેક લોકે વડે પણ અપરાજિત હતે - ઘણું લેક્રે ભેગા થાય તે પણ તેને પરાજય આપી શકતા નહીં અહીં જે જાત જાણa 7 પદને પ્રયોગ થયો છે, તે વડે નીચે સૂત્રપાઠ ગ્રહણ કરાયો છે- “ વિથિomવિષ૪મવારંવાળ-બાળવાઘUT-- बहुजणबहुजायरूव-रयए, आओगपओग संपउत्ते, विच्छड्डिय-विउलभत्तपाणे, વાદાસાનોનદિરથમૂy ? આ સૂત્રપાઠને અર્થ ઉપાસકદશાંગસૂત્રના પહેલા અધ્યયનના ત્રીજા સૂરામાં આનંદ ગાથાપતિના પ્રકરણમાં અગારસંજીવની ટીકામાં આપેલ છે. તો ત્યાંથી વાંચી લે. “વહુનારસ થાય આ સત્રપાઠ દ્વારા તામલીને પ્રભાવ બતાવ્યું છે. અનેક લોકે મળીને પણ તેને વાળ વાંકે કરી શકતા નહીં. “શરે સિત્તે પરિભ્ર આ ત્રણ વિશેષણે દ્વારા તામલિને દીપક સાથે સરખાવી શકાય. જેવી રીતે વાટ, તેલ અને તેથી યુકત દીવાને કઈ સુરક્ષિત (પવન ન નડે એવ) સ્થાનમાં રાખ્યું હોય તે તે તેને પ્રકાશ આપ્યા કરે છે, એવી રીતે તેલ અને વાટરૂપી ધનાઢયતાથી, અને ઉદારતા ગંભીરતા આદિરૂપ જ્યોતિ [(દીપ્તિથી યુકત તે તાલિમ, સુરક્ષિત નિવૃત સ્થાનરૂપ સદાચાર, મર્યાદાપાલન આદિ ગુણો વડે, ઘણા લેકે સામે પણ અપરાજિત રહેતે હતે - તેના ગુણોથી ચમકતે રહેતો હતો. “તાત નરિyત્તર તાઝિરરસ દારાર” તે મૌર્યપુત્ર, ગાથાપતિ તામલિપ્તીના મનમાં “અન્ના જવા” કે એક સમયે “gવરત્તાવાત્તામણિ” “પૂર્વરાત્ર અપરણાત્ર કાળસમયે” એટલે કે રાત્રિના છેલા પહેરે “વનાર કુટુંબ જાગરણ કરતી વેળાએ “કુવારે મળ્યથિ નાવ સંપત્તિસ્થા આ પ્રકારને આધ્યાત્મિક વિચાર આવ્યા. તે વિચાર આત્મામાં ઉત્પન્ન થયેલું હતું માટે તેને આધ્યાત્મિક કહ્યો છે. અહીં “” પદથી નીચેનો સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે– “ગથિg, ચિંતા, gિs, થિg. માઘ સંજે તેના આત્મામાં જે વિચાર ઉત્પન્ન થયું હતું તે માત્ર અંકુરની જેમ ઉત્પન્ન થયે હતું. તેથી તે વિચારને આધ્યાત્મિક કહ્યો છે. ત્યારબાદ વારંવાર તે વિચાર સ્મરણપટ પર તરવરવા લાગ્યા. માટે તેને ચિત્િત વિશેષણ લગાડયું છે. “પ્રાતઃકાળ થતાં જ દીક્ષા લઈશ”, એવી એવી ક૯૫નાથી યુકત હોવાથી તેને કલ્પિત વિશેષણ લગાડયું છે. “એમ કરવામાં જ મારૂં શ્રેય છે”, આ રીતે ઈષ્ટરૂપવાળે હેવાથી તેને પ્રાર્થિત વિશેષણ લગાડયું છે. હજુ સુધી આ વિચાર કે.ઈની પાસે પ્રકટ કર્યા નથી– મનમાં જ રહેલો છે–તેથી તેને માટે મને ગત વિશેષણ મકર્યું છે. હવે તેને જે વિચાર આવ્યું તે સૂત્રકાર પ્રકટ કરે છે –
શ્રી ભગવતી સૂત્ર : ૩
૫૪