________________
તેણે તેના મિત્રોને જમાડયા. [નિમિયમુત્તરાણ વિ ર જ સમાજે ચાવંતે] જમ્યા પછી તરત જ તેણે કોગળા કર્યા વિના, તમામૃg] બને હાથ ધયા, મેં હૈયું, ભેજન કરતી વખતે વસ્ત્રો પર પડેલાં ભેજન આદિના ડાઘ સાફ કર્યા, આ રીતે તે અતિશય શુચિયુક્ત બન્યા. [સં પિત્ત 17 પરિઘ વિષi aar પાળ રાફર્ષ સારુષ gવધારે સારે] ત્યાર બાદ પણ જે મિત્રો, જ્ઞાતિજને, સ્વજને, પરિજન આવ્યા, તેમને પણ ખાન, પાન, ખાદ્ય, સ્વાદને આહાર કરામ અને ફૂલ, વસ્ત્ર, સુગંધી દ્રવ્ય, માળાઓ અને અલંકારથી તેમને સત્કાર કર્યો, [સના રૂ] અને સન્માન કર્યું. [તરફેર મત્તા વાવ વાળH Tગો દgi rટું કાવે ] સત્કાર સન્માન કર્યા પછી તે મિત્રો, જ્ઞાતિજને, કુટુંબીઓ અને પરિજનો સમક્ષ પિતાના સૌથી મોટા પુત્રને કુટુંબની જવાબદારી સંપવામાં આવી પિત્તા મિરાડ ગાઢ વરિયot yત્ત વાપુરત્યાર બાદ તેણે મિત્રો, જ્ઞાતિજને, સ્વજને, પરિજને અને જ્યેષ્ઠ પુત્ર પાસે દીક્ષા લેવાની રજા માગી. [ગપુરિજીતા, દે મા પાનામાં gવના જુનgr] રજા લઈને માથે મુંડે કરાવીને તેણે પ્રાણમિકી દીક્ષા અંગીકાર કરી. દિગરૂ વિ ૨ of સમાજે ૫ જ મિદં મિનિug] દીક્ષા અંગીકાર કરીને તરત જ તેમણે એવો અભિગ્રહ ધારણ કર્યો કે- જિપૂર છે બારज्जीवाए छठें छटेणं जाव आहारित्तए त्ति कट्ट इम एयारूवं अभिग्गह
મિનિng] હું જીવનપર્યંત નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠ કરીશ. પારણને દિવસ ઊંચ, નીચ અને મધ્યમ વરસમુદાયમાંથી વહોરી લાવેલા ભાતને પાણીથી ૨૧ વાર ધોઈને તેને આહાર કરીશ. [ગમિાદિત્તા] આ પ્રકારને અભિગ્રહ ધારણ કરીને તેઓ [छठं छटेणं अणिक्वित्तेणं तवोकस्मेणं उ बाहाओ पगिज्झिय पगिज्झिय सराમિમુદે માયાવનિg માયાને વિદા] છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા નિરંતર કરવા લાગ્યા. અને બને હાથ ઊંચા રાખીને સૂર્યની સામે મેં રાખીને તેઓ તડકાવાળી ભૂમિમાં આતાપન લેવા લાગ્યા. દિ# વિ છે પતિ ગાથાઅમી ઘરાહ જ્યારે છઠ્ઠની તપસ્યાના પારણાનો દિવસ આવતે ત્યારે તેઓ આતાપના ભૂમિમાંથી નીચે ઉતરતા અને [ તવોદિત્તા ] ઉતરીને [सयमेव दारुमयं पडिग्गहं गहाय तामलित्तीए नयरीए उच्चनीचमज्ज्ञिमकुलाई વરસપુરા, ઉમરવારિકાઇ ગય] પિતાના હાથમાં કાષ્ઠરચિત પાત્રો લઈ તામ્રલિમીનગરીના ઊંચ, નીચ અને મધ્યમ વરસમુદાયમાં ગેચરીને માટે ભ્રમણ કરતા. [अडित्ता सुद्धोयणं पडिग्गाहइ, तिसत्तक्खुत्तो उदएणं पक्खालेइ, तओ पच्छा માદા ચારે તેઓ ભિક્ષમાં માત્ર શુદ્ધ ભાત જ ગ્રહણ કરતા. તે ભાતને તેઓ ૨૧ વાર પાણીથી ધેતા. ત્યાર બાદ જ તેનો આહાર કરતા.
ટીકાથ– “ઈશાનેન્દ્ર દિવ્ય દેવદ્ધિ આદિ કેવી રીતે પ્રાપ્ત કર્યા, એવા વાયુભૂતિ ગણધરના પ્રીનને જવાબ મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે
શ્રી ભગવતી સૂત્ર : ૩
૫૩