________________
in Tદાય) મારી જાતે જ કાષ્ઠ રચિત પાત્રોને ગ્રહણ કરીને ( માત્રા માથે મુંડે કરાવીને) [ MI[H[ nTv gવગુત્ત]“પ્રાણામિકીપ્રત્રજયા અંગીકાર કરીશ. (qવરૂણ નિ ચ iાં સમાને ફુ યાદવ મા મિક્વિામિ). પ્રવજયા અંગીકાર કર્યા પછી હું આ પ્રકારને અભિગ્રહ ધારણ કરીશ- [ જળ છે કાવવા છ ઝરે બળવિવત્તo aોf) જીવન પર્યન્ત હું નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠની તપસ્યા કરીશ, તથા (૩૬ વાઘા પરિણિય પરિક્ષા મૂરમિuદા ગાવાવમૂgિ ગાળાનાળા વિદત્ત બને હાથ ઉંચા રાખીને સૂર્યની સામે ઉભું રહીને તડકાવાળી ભૂમિમાં આતાપના લીધા કરીશ. (છાસ વિ ચ ાં ારા માણાત્રામની પ્રાદિત્તા) છઠ્ઠના પારણાને દિવસે આતાપના લેવાની જગ્યાએથી નીચે ઉતરીને (સાવ સાથે ઘહિદ જાય) મારા પિતાના હાથમાં કાષ્ઠરચિત પાત્રો લઈને તામજિની નારી] તાશ્રલિપ્ત નગરીમાં (ઉ, નીર, મિારું ઘરyવાઇરસ ઉમરવારિયાઇ
ગહિરા) ઊંચ, નીચ, અને મધ્યમ ઘરસમૂહમાં ભિક્ષા પ્રાપ્ત કરવા માટે ભ્રમણ કરીશ. (કુતર પાત્તા) માત્ર શુદ્ધ ભાત જ વહેરીશ. (તં તિતત્તરવુ ૩vi જુનવાના) તે ભાતને ૨૧ વખત પાણીથી ધોઈશ. આ રીતે ૨૧ એકવીસ વાર પાણીથી ધોયેલા (તમાં પૂછ ગાદાર યાત્તિ) તે ભાતને ત્યાર બાદ આહાર કરીશ (ત્તિજદુ પુવં કંપેર) આ પ્રકારને સંકલ્પ તેમણે કર્યો. | (સંદિત્તા જ પાકમાઇ ના= નજરે) આ પ્રમાણે સંકલ્પ કર્યા પછી જ્યારે રાત્રી પૂરી થઈ અને સૂર્યને ઉદય થયે ત્યારે (સવ રામચં વિજય
૬) તેમણે જાતે જ કાષ્ઠનાં પાત્ર તૈયાર કર્યા. (ત્તિ) પાત્ર તૈયાર કર્યા પછી [ વિરું ગણાવાવરૂણારૂ વવવવર ] તેમણે મોટા પ્રમાણમાં અન્ન, પાન, ખાદ્ય સામગ્રીઓ તૈયાર કરાવી. આ રીતે ચારે પ્રકારના આહાર તૈયાર કરાવીને (uદા) તેમણે સ્નાન કર્યું. વિઢિm] બલિકર્મ કર્યું, [ જોશે બંનWાછિત્ત ] કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત્તની વિધિ પણુપતાવી. જિદ્ધ પસારું મંગઠ્ઠાડું વસ્થારૂં વારિદિg ] ત્યાર બાદ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરતી વખતે પહેરવાયેગ્ય માંગલિક વસ્ત્રો તેમણે પહેર્યા [aguદઘામાજિયારી] તથા હલકા વજનના પણ ઘણા કીમતિ આભૂષણે વડે શરીરને શણગાર્યું મિશT
ટાઇ મોયTHવંતિ શુદાસળવાનg] ત્યાર બાદ તેઓ ભેજનખંડમાં જઈને એક સુંદર આસન પર બેસી ગયા. [ તાળ મિત્તાળિયાકાળ – સિંધિgamળ સદ્ધિ) જ્યારે તેમના મિત્ર, જ્ઞાતિજને, સ્વજને અને પરિજને ત્યાં આવી ગયા ત્યારે તે સૌની સાથે બેસીને નિં વિતરું ગણvi ના વાર ના મામાને વીણાપમાને પરિમાણમાને, પરિમુંને બાળ વિજs] તેણે તે અન્ન, પાન, ખાદ્ય, અને સ્વાઘને ચાખ્યાં, વિશેષ રુચિપૂર્વક ખાધાં, આગ્રહ કરીને એકબીજાને જમાડયાં, આ રીતે તે ચારે પ્રકારના આહારે તામિલી પિતે જન્મે અને
શ્રી ભગવતી સૂત્ર : ૩
૫ ૨