________________
ત્રિશુલ ધા--ળશે-ચળ-મળિ—મોત્તિય – સંવ – વિજળવાઇસથળ સંતસાર સાયપ્નેનું કવ ર મિમિ) તેથી મારે ત્યાં હિરણ્યના તથા સુવર્ણના વધારા થયા કરે છે, ધન અને ધાન્યના વધારા થયા કરે છે, પુત્રા વધતા જાય છે, ગાય, ખળદ આદિ પશુએની સંખ્યા પણ વધી રહી છે, એજ રીતે મારે ત્યાં ધન, કનક, ચાંદી, મણિ, મેાતી, શંખ, ચન્દ્રકાન્ત આદિ મણિયે, પરવાળાં વગેરે અતિશય મૂલ્યવાન ધનની વૃદ્ધિ થઈ રહી છે. (તા fř ↑ પુરા જોરાળાળ મુનિાળ માત્ર તાળું અમ્માનું વંતસોવયં વેદમાને વિદાŕમ) આ રીતે પૂર્વપાર્જિત શુભ કર્માંનાં ઉદયથી મારા પર લક્ષ્મીદેવી આદિની કૃપા થઇ છે. તે શુ પૂર્વક્રત સુંદર રીતે આચરેલાં, અને શુભવિપાકવાળા તે શુભકર્માંના વિનાશની ઉપેક્ષા કરવી તે ચેાગ્ય છે! કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યારે મળેલા સુખવૈભવથી સંતેાષ પામીને ભવિષ્યના સુખ પ્રત્યે ઉદાસીનતા રાખવી તે મને શૈાલતું નથી. (તું નાવ તાવ ભદ્રં हिरणेणं वाम, जाव अई अईव अभिवामि, जाव च णं मे मित्त-नाइનિયજ્ઞ-સંધિ-રિયળો કાઢા, વરિયાળા, સરારેડ, સન્માને, ટાળ મંત્ર ફેવચં ચેપ વિળ પન્નુવાસ) તેથી જ્યાં સુધી મારે ત્યાં હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય આદિની વૃદ્ધિ થઇ રહી છે, જ્યાં સુધી મારે ત્યાં સાંસારિક વૈભવની વૃદ્ધિ થઇ રહી છે, જ્યાં સુધી મારા મિત્રા, જ્ઞાતિજના, કુટુ ખીએ અને પરિજના (આશ્રિતે) મારા આદર સત્કાર કરે છે, મને સ્વામીના રૂપે સ્વીકારીને અને સત્કારે છે અને મારું સન્માન કરે છે, અને મને કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ અને જ્ઞાનાગાર માનીને વિનયપૂર્વક મારી સેવા કરે છે, (તાવતા ને સેર્ચ રત્નું પાકQમાયા ચળીત્ નાથ નહંતે) ત્યાં સુધીમાં જ હું મારા આત્માનું કલ્યાણ કરી શકું તે કેવું સારું! તેથી આ રાત્રી પૂરી થતાં જ કાલે સૂર્યદય થતાં જ (સચમેદ दारुमयं पडिग्गहं करेत्ता, बिउलं असणं पाणं खाइमं साइमं उबक्खडा वेत्ता मित्तणाइनियगसयण संबंधिपरियणं ઞામંતેત્તા ) મારી જાતે જ કાઠેના (લાકડ;નાં) પાત્રાં બનાવરાવીશ, તથા મેઢા પ્રમાણમાં ખાન, પાન આદિ ચારે પ્રકારના આહાર તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજના, સ્વજન, પરિજન વગેરે સૌને નિમંત્રણ આપીશ. (ૐ મિરાળા, ળિયા, સંધિરિયા વિજેાં બસળવળ વામસામે વસ્યાં મહાત્કાર જ્ સારેત્તા) તે તૈયાર કરવામાં આવેલા વિપુલ ખાન, પાન, ખાદિમ અને સ્વાદિમથી તથા વસ્ત્રોથી, સુગંધી દ્રવ્યોથી, અને અલંકારોથી આમ ંત્રિત મિત્રા, જ્ઞાતિજના, સ્વજન અને પરિજનના સત્કાર કરીશ. (સન્માનેત્તા) તેમનું સન્માન કરીશ. સન્માન કરીને ( તક્ષેત્ર માળાળિયા સંધિ (ચળા પુરો નેટું પુત્ત પુરુર્વવેત્તા) મિત્રો, જ્ઞાતિજનો, સ્વજને અને પિરજને સમક્ષ મારા જ્યેષ્ઠ પુત્રને કુટુબરક્ષાની જવામઢારી સોંપીશ (તું મિત્તળા--ëષિ યાં નેપુત્રં ચ પુછત્તા) પછી તે મિત્ર, જ્ઞાતિજના, સ્વજને, પરિજને અને જ્યેષ્ઠ પુત્રની રજા લઇને सयमेव दारुमयं
જો
શ્રી ભગવતી સૂત્ર : ૩
-
૫૧