SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ગત– ભોગ્યરૂપે પ્રાપ્ત કરેલ છે તેવા સવારિ પૂરવમ) તેઓ પૂર્વભવમાં કોણ હતા ? (વિ પામg વા? તેમનું નામ શું હતું ? (જિ નો વા ?) તેમનું ગોત્ર કર્યું હતું ? (યાંતિ નામ સિ વા) કયા ગામમાં, (૪થી વા) કયા નગરમાં (નાવ સંનિયંતિ વા) કે (અહીં ક્યા સંનિવેશ પર્યન્તના વિકલ્પ ગ્રહણ કરવાના છે) કયા સંનિવેશમાં તેઓ રહેતા હતા ? કિવા પડ્યા, શિવા , વિા મોઘા, વિ શિT) તેમણે શું શ્રવણ કરીને, શું જોઈને, શું ખાઈને, શું કરીને (fજે માર્યારા) કેવું આચરણ આચરીને, (વાક્ય વા તફાવસ વા સમાપ્ત વા, માણવા ચંતિU) તથા કયા તથારૂપધારી શ્રમણ અથવા માહણની પાસે (ામ માર્જિ) એક પણ આર્ય (પબિ) ધાર્મિક (હુવા) સપ્રવચન (તો) સાંભળીને (નિસમ) તેને હૃદયમાં બરાબર ઉતારીને ર્વિાં વરWIT ફ્રેલાનેof) દેવેન્દ્ર, દેવરાજ ઈશાને (ા વિદ્યા વિઠ્ઠી) તે દિવ્ય દેવદ્ધિ આદિ (નાર મમમનારા) પ્રાપ્ત કરેલ છે ? કહેવાનું તાત્પર્ય એ છે કે ઈશાનેન્દ્ર તેના પૂર્વભવમાં એવું કર્યું એક પણ આર્ય અને ધાર્મિક વચન કે શ્રમણ કે માહણની પાસે સાંભળ્યું હતી કે જેથી તે ઈશાન દેવકને ઈન્દ્ર બન્યા છે અને તેણે આટલી બધી સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે ? સૂ. ૧૮ છે ઈશાનેન્દ્ર કે ઋદ્ધિ કી પ્રાપ્તિ કે કારણ કા નિરૂપણ વં વિષ્ણુ ભયમા' ઇત્યાદિ સૂત્રાર્થ – (રવટુ વના!) હે ગૌતમ! તેનું કારણ સાંભળ. (તેof શા જે તે સમgor) તે કાળે અને તે સમયે (વ જાંબૂવી રીતે મારી વારે સામજિત્ત નામ નથી દોથા) આ જંબુદ્વીપમાં આવેલ ભારતવર્ષમાં તામ્રલિમી નામે નગરી હતી. (auraો) ચંપાનગર જેવું જ તેનું વર્ણન સમજવું. (તસ્થ it તામઢિી નારીy) તે તામ્રલિપ્તી નગરીમાં તામિ ના મરાપુરે ઘોઘા) તામિલી નામને એક ગાથાપતિ ગૃહસ્થ રહેતો હતો. તે મીયને પુત્ર હતો. (ગણે ફિત્તે બાર વહૂના વારિમૂT) તે મીય પુત્ર તામિલી ધનાઢય અને કાનિમાન હતું. અનેક માણસેથી પણ તે ગળે જાય તે ન હતો. (તyi तस्स मोरियपुत्तस्म तामलित्तस्स गाहावइस्स अन्नया कयाई पुवात्तावरत्तकालसमयंमि कुटुंब जागरियं जागरमाणस्स इमेयारूवे अज्झस्थिए जाव समुप्पज्जित्था) એક વખત એવું બન્યું કે તે મૌર્યપુત્ર તામિલીને કુટુમ્બ સાથે જાગરણ કરતાં, રાત્રિના છેલા પહેરે આ પ્રકારને આધ્યાત્મિક, મનોગંત સંક૯પ ઉત્પન થયો– (अत्थिता मे पुरा पोराणाणं, सुचिण्णाणं, सुपरिकताणं, सुभाणं, कल्लाणं, શાળ, વાત્મા ઢાવિત્તિવિશે ) મારા દ્વારા પૂર્વે કરવામાં આવેલા પ્રાચીન સારી રીતે અચિરેલાં, સુપરાક્રમયુકત, શુભ અને કલ્યાણરૂપ કૃત કમેને કલ્યાણરૂપ પ્રભાવ હજી ચાલી રહ્યો છે. નળાË f f, યુવાને જ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૫ ૦
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy