________________
મહદ્ધિ કયાં સમાઈ ગઈ ? “ગાવ હિર્ષ પામૂઈ તાર વિહિં હા” હિ ભદન્ત ! ઇશાનેન્દ્ર જે દિશામાંથી પ્રકટ થયે હતે એ જ દિશામાં અદ્રશ્ય થઈ ગયેહે ભગવાન! તેની મહદ્ધિ કર્યાં ચાલી ગઈ? કયાં સમાઈ ગઈ ? ત્યારે ભગવાન ગૌતમ સ્વામીને જવાબ આપે છે કે “નવમા !” હે ગૌતમ! ઈશાનેન્દ્રની તે દિવ્ય દેવદ્ધિ તેના શરીરમાં જ સમાઈ ગઈ. તેણે હમણું જે ઋદ્ધિ બતાવી હતી તે વૈક્રિય ક્રિયા દ્વારા પ્રકટ કરી હતી, હવે તેણે વૈક્રિય ક્રિયાનું સંહરણ કરી લીધું છે. તેથી એક ક્ષણમાં જ તેની તે દિવ્ય ઋદ્ધિ સ હત થઈ છે. એટલે કે જે શરીરમાંથી વૈકિય ક્રિયા દ્વારા તે ઉત્પન્ન થઈ હતી, એજ શરીરમાં તે પાછી ચાલી ગઈ છે.
ત્યારે વાયુભૂતિ અણગાર મહાવીર પ્રભુને પૂછે છે કે “જે ળળ પર્વ ગુરૂ
જવા?હે ભદન્ત! આપ શા કારણે એવું કહે છે કે ઈશાનેન્દ્રની તે દિવ્ય દેવદ્ધિ તેના શરીરમાં જ સમાઈ ગઈ છે.
વાયુભૂતિના પ્રશ્નનો જવાબ આપવા માટે મહાવીર પ્રભુ તેમને એક દષ્ટાંત આપે છે-“સે નાનાનજી હાજરાછા વિવા'' પર્વતના શિખરના આકારની એક શાલા હાય- એટલે કે કોઈ એવું ઘર હોય કે જેની બનાવટ કેઈ પર્વતના શિખર જેવી હોય. તે ઘરને બન્ને તરફથી ગાર કરેલી હોય, “જુત્તા” સુરક્ષિત હોય, તેનું દ્વાર બંધ હાય, પવન પણ તેમાં પ્રવેશી શકતા ન હોય, એવી કુટાકાર શાલાનું દષ્ટાંત અહીં લાગૂ પાડી શકાય આ દષ્ટાંતને ભાવાર્થ નીચે મુજબ છે પર્વતના શિખરના આકારનું ઉપર વર્ણવેલા ગુણવાળું એક મકાન છે તેની ચારે તરફ માણસે ઉભા છે અતિવૃષ્ટિ, ઝંઝાવાત આદિથી બચવાને માટે તે માણસે જેવી રીતે તે કૂટાકારશાલામાં અનહિંત (અદશ્ય) થઈ જાય છે, એ જ પ્રમાણે ઇશાનેન્દ્ર વિદુર્વણુ શકિતથી ઉત્પન્ન કરેલી વ્યિ દેવદ્ધિને પણ પ્રતિસં હરણ દ્વારા તેના શરીરની અંદર જ સમાવી દીધી છે સૂઇ ૧૭
ઈશાનેન્દ્ર કે પૂર્વભવકા વર્ણન
ઈશાનેન્દ્રના પૂર્વભવનું વર્ણનકા નું મં! સેવિં ” ઇત્યાદિ
સવાથ-નાને ળ મ ! તેમાં સેવા સા દવા વિકૃત વિવા ag૬, દ્વિરે સેવામાં વિI ?) હે ભદન્ત! દેવેન્દ્ર, દેવરાજ ઇશાને તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ કયા કારણે મેળવ્યું છે? (જિuri v) કયા કારણે પ્રાપ્ત કર્યા છે ? (જિurn ગામમwા ?) કયા કારણે અભિમન્યા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૪૯