________________
.
ટીકા- “તેનું દાઢેળ તેનેં સમ ” મહાવીર પ્રભુના શાસન કાળે રાશિદે નામ રે દોસ્થા” રાજગૃહ નામે નગર હતું. વૃો? ઔપપા તિક સૂત્રમાં ચંપાનગરીનું જેવું વણ ન કર્યું છે, એવુંજ તેનું વર્ણન સમજવું. ભગવાન મહાવીર તે રાજગૃડુ નગરમાં પધાર્યાં. ત્યાંના લાકે ધર્માંદેશ સાંભળવા ગયા. વદણા નમસ્કાર કરી પરિષદ પાછી ફરી ત્યાં સુધીનું વર્ણન અહીં ગ્રહણ કરવું. ભગવાન મહાવીર પ્રભુને વંદણા કરવાને માટે ઇશાનેન્દ્ર ત્યાં આવ્યેા-- એ જ વાત સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે.
“તેનું વાઢેળ તેનું સમળ માને તેવિટ વાવ' ઇત્યાદિ
ઃઃ
નવીન
તે કાળે અને તે સમયે, દેવેન્દ્ર દેવરાજ ઇશાન મહાવીર પ્રભુનાં દČન કરવા માટે આવ્યો. “તૂટવાળ” તેણે તેના હાથમાં ત્રિશુલ ધારણ કર્યું હતું, “સફવાળે”તેનું વાહન વૃષભનું હતુ: “ઉત્તર કો”િ તે ઉત્તરા લાકના અધિપતિ હતા બઢાવીવિમળાવાસસયસસ્વાદિષ’૨૮ અઠયાવીશલાખ વિમાનાને તે અધિપતિ હતા. અર્થવવસ્થ "નિર્માળ આકાશનાં જેવાં સ્વચ્છ વસ્ત્રો તેણે ધારણ કર્યાં હતાં. “ત્રાજયમાભ્રમનું” તેણે માથા ઉપર પહેરેલા મુગટ માળાએથી યુકત હતા " नव हेमचारुचित्तचंचलकुंडलविलिहिज्ज माणगंडे " સુવણુમાંથી અનાવેલાં સુંદર વિચિત્ર કુડળોના ડાલનથી તેના બન્ને ગાલ ચાલતા હતા, ‘“નાય લિગો’પેાતાની કાન્તિ વડે તે દસે દિશાઓને પ્રકાશિત કરતા હતા. “વમાસેમાળે” તેની પ્રભાથી દસે દિશા દેદીપ્યમાન બનતી હતી. એવા તે ઇશાનેન્દ્ર ‘‘મળે’ ઇશાન દેવલાકના “સાળહિંસ” ઈશાનાવત...સક નામના વિમાન માં બેસીને પ્રભુને વંદણા કરવા આવ્યા. ફેન વસેળ " રાજપ્રશ્નનીય (રાજપ્રદેશીય સૂત્રમાં) સૂભદેવનું જેવું વન કરવામાં આવ્યુ છે, એવુંજ ઈશાનેન્દ્ર નું વર્ણન અહી કરવું જોઇએ. “નાર વિશ્ચંદ્નેવિગ્ન” પર્યન્ત તે વર્ણન ગ્રહણ કરવું જોઇએ. અહીં જે ના (વાવ7)” પદ આવ્યું છે તેથી નીચેને સૂત્રપાઠ ગ્રહણુ કરાયો છે— “દુિત્ત્ર તેમન્નુરૂં, વિશ્વમાં સેવાનુમાÄ હિસા૪૨૩, રિસાદત્તા खणेणं जाए एगभूए, तरणं ईसाणे देविंदे देवराया समणं भगवं महावीरं ચૈત્ર નમસરૂ વિત્તા નમિતા બિયર્ધારવામંદુિ ત્તિ” આ પ્રકરણને હુંક સારાંશ નીચે પ્રમાણે છે—સુધર્મા સભામાં ઈશાન નામના સિંહાસન પર ૮૦૦૦૦ એ’સી હજાર સામાનિક દેવા, ચાર લેાકપાàા, પરિવાર સહિત આઠ પટ્ટરાણીએ, સાત સેના, સાત સેનાપતિએ, ત્રણ લાખ વીસ હજાર આત્મરક્ષક દેવા અને અન્ય દેવ દૈવિયાની
',
66
શ્રી ભગવતી સૂત્ર : ૩
४७