________________
ઈશાનેન્દ્ર કી દિવ્ય દેવ ઋદ્ધિ કાવર્ણન
ઇશાંતેન્દ્રની દ્રિવ્ય દેવઋદ્ધિ
સેળ થાણેમાં સેળ સમΔ ઇત્યાદિ
જેવાં
સૂત્રા- (તેળ જાણેળ તેળ સમળું) તે કાળે અને તે સમયે (રાવિષે નામ નયરે રોસ્થા) રાજગૃહ નામે નગર હતું (રો) તેનું વન ચંપાનગરી જેવું સમજવું. (જ્ઞાન પરિક્ષા વનુસરૢ ) ત્યાં ભગવાન મહાવીર પધાર્યા. “પરિષદ નીકળી”. ત્યાંથી ભગવાનની પ પાસના કરીને પિરષદ પાછી ફ્રી” સુધીનું વર્ણન ગ્રહણ કરવું. ( તેળું જાજેવું તેવું સમળ) તે કાળે અને તે સમયે (ત્તિને લેવાથા) દેવરાજ, દેવદે (ખે) ઇશાન કે જેણે (ક્રૂપાળી) હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું હતું, (દાદ) વૃષભ પર જેણે સવારી કરતી હતી (ઉત્તર જોવાવિ) ઉત્તરાધના જે લેાકાધિપતિ હતા, ( અઠ્ઠાવીસનિમાળા-સમાધિ ) ૨૮ અઠાવીસલાખ વિમાનના જે અધિપતિ હતા, (અત્યંત વચષર) આકાશના નિમળ વસ્ત્રો ધારણ કર્યાં હતાં, ( ત્રાજવામ= ) માળાઓથી યુકત સુગઢ જેના માથા પર શોભતા હતા, ( નવહેમના ચિત્તચંચળું લવિન્નિધિમાળૐ) નૂતન સુવણૅ થી નિમિ`ત સુંદર, વિચિત્ર અને ચંચળ કુંડળાના ડાલન જેના અને ગાલ ચળકી રહ્યા હતા, (નાવ સિાત્રોનોàમાળે) ઇસે દિશાઓને જે પ્રકાશિત કરતા હતા (વમાત્તે માને) પેાતાની પ્રભાથી દસે દિશાઓને જે દેદીપ્સમાન કરતા હતા, (જ્ઞાળે બ્વે) જે ઇશાન દેવલાકના (સાળત્તિસદ્ વિમાળે) ઈશાનાવત’સક વિમાનમાં (ગદેવ રાયસેળ ) રાજપ્રસેનીય ઉપાંગમાં વધુ વ્યા પ્રમાણે(ખાવ વિજ્યં વૈવિ)િ દિવ્ય દેવઋદ્ધિના ઉપભાગ કરતા હતા, તે ઈશાનેન્દ્ર (નાવ ગામેત્ર વિસિ પાકમૂ તામેત્ર વિન્નિ દિનપ્) જે દિશામાંથી પ્રકટ થયે હતા તે દિશામાં અદૃશ્ય થઈ ગયા. (મંતે! ત્તિમળવું જોયમે સમળે મળવું મહાવીર ચૈફ નર્મદફ થં વયાસી) ત્યારે હે ભદન્ત! એવું સંબધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદા કરી નમસ્કાર કર્યાં. પછી તેમણે તેમને આ પ્રમાણે પ્રશ્ન પૂછયા (મદ્દો ં મંતે ! ફ્સાને વિષે લેવાયા મંદિરર્)હૈ બદન્ત! દેવરાજ, દેવેન્દ્ર ઈશાન આટલી બધી મહાન ઋદ્ધિવાળા છે! (વાળત ળ મતે આ વિશ્રા દેવિટ્ટીર્દિ ગયા અનુવિદ્યા ?) હે ભદન્ત! ઇશાનેન્દ્રની તે મહાન દેવદ્ધિ (દેવ સમૃદ્ધિ) કયાં ગઇ, કયાં સમાઈ ગઈ ? (ૌયમા ! સરીર ના !) હે ગૌતમાં તેની તે દેવદ્ધિ તેના શરીરમાં જ સમાઇ ગઇ. (મે મેળઢેળ વં ઘુઘરૂ સરીર થયા?) હે ભદન્ત! આપ શા કારણે એવું કહેા છે કે ઈશાનેન્દ્રની વ્યિ દેવદ્ધિ તેના શરીરમાં જ સમાઇ ગઇ છે? (ચૌથના! સે ના નામદ્ કાગારમાહાસિયા, दुहओ लना गुत्ता गुत्तदुवारा, णिवाया णिवायगंभीरा, तीसेणं कूडागारसालाए વ્યુિંતો માળિયો) હે ગૌતમ! ધારો કે એક કૂટાકારશાલા (શિખરના આકારનું ઘર) છે. તે બન્ને તરફ્થી લીંપેલી હાય, ગુપ્ત હાય, ગુપ્ત દ્વારવાળી હાય, તેમાં હવા જઈ શકતી ન હોય. એવી હવા વિનાની કૂટાકારશાલાનું દૃષ્ટાંત આપવાથી આ વાત સમજાવી શકાય.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૪ ૬