SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ 66 “Ë વાળ! વિ” પ્રણત કલ્પના ઇંન્દ્રની સમૃદ્ધિ આદિના વિષયમાં પણ એમ જ સમજવું. “નવર વત્તોસં દેવજી પણ તે તેની વિકણા તિથી નિમિત રૂપા વડે ૩ર ખત્રીસ જબુદ્ધીપા જેટલી જગ્યાને ભરી શકે છે. “મન્નુર્ વ Ë” અચ્યુત દેવલાકના ઇન્દ્ર આદિની સમૃદ્ધિનું વર્ણન આગળ મુજખ સમજવા પણુ તેમની વિષુવા શકિતમાં નીચે પ્રમાણે વિશેષતા છે— सातिरेगे बत्तीसं केवलकप्पे કાંવૃતીને રીતે” તેઓ તેમની વિકુણા શકિતથી નિમિત વિવિધ વૈક્રિય રૂપે વડે ખત્રીશ જ ખૂદ્વીપ કરતાં પણ વધારે જગ્યાને ભરી શકવાને સમર્થ છે. અચ્યુત કલ્પવાસી દેવાની વિકણા શક્તિ સૌથી વધારે છે. “ ગળું બાકીનુ સમસ્ત કથન આગળ મુજબ સમજવું. શક્રેન્દ્રથી શરુ કરીને અચ્યુત સુધીના દસ દેવેન્દ્રોમાંના પાંચ દક્ષિણા લેાકાધિપતિ દેવેન્દ્રો વિષે અગ્નિભૂતિએ મહાવીર પ્રભુને પ્રશ્નો પૂછ્યા છે, અને ઇશાનાદિ પાંચ ઉત્તરા લેાકાધિપતિ દેવેન્દ્રો વિષે વાયુભૂતિ ગણધરે પ્રશ્નો પૂછયા છે, તે કારણે શક્ર, ઈશાન, સનકુમ ર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, મહાશુક્ર, સડસર, પ્રાણન અને અચ્યુત કલ્પવાસી દેવાની સમૃદ્ધિ, કાન્તિ, ખળ, ચશ, સુખ, પ્રભાવ વગેરેમાં પૂર્વાંકત દેવો સાથે સમાનતા ખતાવી છે, પણ તેમની વિધ્રુણા શકિતમાં ઉત્તરાત્તર વધારા મતાન્યેા છે. આ રીતે શક્રાદિની સમૃદ્ધિ, વિકુણા આદિનું પ્રવચન મહાવીર પ્રભુના મુખારવિન્દથી શ્રવણુ કરીને વાયુભૂતિ અણુગાર અત્યંત હર્ષ પામ્યા. મહાવીર પ્રભુની વાત પ્રમાણભૂત હોવાને કારણે તેમણે તેની વારંવાર અનુમેન્દ્વના કરી એ જ વાત સૂત્રકારે નીચેનાં સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. "सेवं भंते ! सेवं भंते ति तच्चे गोयमे वायुभूई अणगारे समणं भगव महावीरं वंदइ नमसर जाव विहरइ " “હે પ્રભુ આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું છે તે યથા છે. આપની વાત તદ્દન સાચી છે. તેમાં શંકાને કાણુ સ્થાન નથી.” આવા શબ્દો વડે તેમણે મહાવીર પ્રભુના વચનની અનુમાદના કરી અને તેમાં પેાતાની શ્રદ્ધા વ્યકત કરી. ત્યાર પછી તેમણે શ્રમણુ ભગવાન મહાવીરને વધ્રુણા કરી, નમસ્કાર કર્યાં. વંદા નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા, પેાતાને સ્થાને બેસી ગયા આ પ્રકરણમાં દક્ષિણા લેાકાધિપતિ દેવેન્દ્રોની અનૅ ઉત્તરાધ વૈકાધિપતિ દેવેન્દ્રોની વિષુવા શકિતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં વૈક્રિય સ્વરૂપને સમજાવવાને માટે દેવેન્દ્ર દ્વારા પ્રકાશિત પેાતાના વૈક્રિય રૂપ કરવાના સામર્થ્યનું તથા તેજલેશ્યાના સામર્થ્યનું પ્રતિપાદન કરવા માટે સુત્રકાર આ સૂત્ર કહે છે- “તર્ાં સમળે માત્ર મહાવીને ગયા જ્યારૂં મોયાગો નયરીગો મંળાગો વેઓ fíનવમ” ત્યાર બાદ કોઇ એક સમયે શ્રવણુ ભગવાન મહાવીરે મેાકા નગરીના નન્દન ચૈત્યમાંથી વિહાર કર્યા ‘દુનિમિત્તા’ ત્યાંથી નીકળીને “વહિયા નળવનાર વિરૂ” તેએ બહારના પ્રદેશામાં વિચરવા લાગ્યા. ॥ સુ ૧૬ ૫ શ્રી ભગવતી સૂત્ર : ૩ આ રીતે સંચેત્ર ૧ ૪૫
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy