SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રદ્વારા બતાવ્યું છે- એ દુત્તર ર તિમિત્તે ” તે તિર્યશ્કેકના અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પિતાનાં વૈક્રિય રૂપે વડે ભરી શકવાને સમર્થ છે, એજ પ્રકારની શક્તિ તેમના સામાનિક દેવ આદિમાં પણ છે, એ વાત નીચેના સૂત્ર દ્વારા પ્રકટ કરી છે– “ર્વ સામાજીક, તાવત્તા, ચોપાઇસ જેવી રીતે સનકુમાર તેમની ક્રિય શક્તિથી નિર્મિત વૈક્રિયરૂપ વડે અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ભરી શકે છે, એવી રીતે તેમના સામાનિક દે, ત્રાયશ્ચિશક દે, કપાલે અને અગમહિષીઓ (પટ્ટરાણીઓ) પણ વૈક્રિયરૂપે વડે અસંખ્યાત દ્વિપસમુદ્રોને ભરી શકવાને સમર્થ છે. “Higબrો ગારદ્વા” સનસ્કુમારથી લઇને “ફરિણા તેમની ઉપરના બધાં “જે ગપાળ કપાલે “ મ ને તીવસ” અસંખ્યાત દ્વીપ સમુદ્રોને તેમની વિદુર્વણાશક્તિ દ્વારા નિર્મિત વૈક્રિય રૂપોથી ભરી દઈ શકે છે. જો કે સનકુમાર દેવલેકમાં દેવિયેની ઉત્પત્તિ થતી નથી, કારણ કે સિદ્ધાંતમાં એવું લખ્યું છે કે બીજા દેવલેક સુધી જ દેવિયેની ઉત્પત્તિ થાય છે. તે પણ સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયેલી દેવિ કે જેમની સ્થિતિ એક સમય અધિકવાળા પપમથી લઈને દસ પરમ સુધીની હોય છે અને જેમણે હજી સુધી કોઈની પણ સાથે સંબંધ જોડે નથી– એટલે કે કોઈ પણ દેવની હજી સુધી જે અગના બની ન હોય એવી દેવિયેને જ સનસ્કુમાર દેવે ઉપભેગ કરે છે. એ જ આશયનું સૂચન કરવા માટે “રામ ” પદનો પ્રયોગ કર્યો છે. “gવં નાવિ મહેન્દ્ર દેવલોકના દેવના વિષયમાં પણ એમ જ સમજવું. “મહેન્દ્ર પદ માહેન્દ્ર દેવલોકમાં રહેતા દેવેનું વાચક છે અને “વં નહિં .” સૂત્ર દ્વારા નીચેની ગાથા સૂચિત કરવામાં આવી છે- “વીસ ગઢાળીના વારસ ગદર સચસફા आरणे बंभलोया विमाणसंखा भवे एसा, पन्नासं चत्त छन्चेव सहस्सा लंतक મુસદ્દો, સગવડ સાથgirતિd મારduથો ” પહેલા સૌધર્મ દેવલેકમાં ૩ર બત્રીસ લાખ. ઈશાન દેવલેકમાં ૨૮ અઠયાવીશ લાખ, સનસ્કુમાર દેવલોકમાં ૧૨ બાર લાખ, મહેન્દ્ર દેવલોકમાં ૮ આઠ લાખ અને બ્રહ્માલેકમાં ચાર લાખ, વિમાન છે. લાન્તકમાં પચાસ હજાર, મહાશુકમાં ચાલીશ હજાર, સહસ્તારમાં છ હજાર વિમાન છે. નવમાં આનત અને દેશમાં પ્રાણત દેવલેકમાં ૪૦૦ ચારસો વિમાન છે આરણ અચુત દેવલેકમાં ૩૦૦ ત્રણસો વિમાન છે. “चउरासीई असीइ बास्त्तरी सत्तरीय सट्ठी य पन्ना चत्तालीसा तीसा વીસાક્ષા ” આ ગાથા દરેક દેવલોકમાં કેટલા સામાનિક દેવો છે, તે બતાવે છે–પહેલા દેવલોકના સ્વામી શકેદ્રના ૮૦૦૦ ચેરાસી હજાર સામાનિક દેવો છે. બીજા દેવલેકના સ્વામી ઈશાનેન્દ્રના ૮૦૦૦૦ એંશી હજાર સામાનિક દેવો છે ત્રીજા દેવકના સ્વામી સનકુમારના ૭૨૦૦૦ તેર હજાર સામાનિક દેવો છે ચેથા પાંચમાં અને છÉ દેવકના સ્વામીના અનુકમે ૭૦૦૦૦ સીતેર હજાર ૬૦૦૦૦ સાઠ હજાર અને ૫૦૦૦૦ પચાસ હજાર સામાનિક દેવો છે સાતમા, આઠમાં અને નવમાં દેવકના સ્વામીના અનુક્રમે ૪૦૦૦૦ ચાલીસ હજાર ૩૦૦૦૦ ત્રીસ હજાર અને ૨૦૦૦૦ વીસ હજાર સામાનિક દેવો છે દસમાં દેવકના સ્વામીના પણ ૨૦૦૦૦ વીસહજાર સામાનિક દેવો છે અગિયારમાં તથા બારમાં દેવલોકના સ્વામીના ૧૦૦૦૦ દસ હજાર સામાનિક દેવો છે મહેન્દ્ર કલ્પવાસી દેવોની સમૃદ્ધિ આદિનું વર્ણન ઈશાનેન્દ્ર શ્રી ભગવતી સૂત્ર : ૩ ૪ ૩
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy