SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપે વધુ સાળ જખૂદ્વીપ કરતાં વધુ જગ્યાને ભરી શકે છે. પ્રાણત દેવલેાકમાં પણ એજ પ્રમાણે સમજવું. પણ તેએ તેમની વિષુ ણાથી ઉત્પન્ન કરેલાં રૂપે વડે ૩૨ બત્રીસ જખૂદ્ધોપાને ભરી શકવાને સમર્થ છે. અચ્યુત દેવલેાકના દેવો તેમની વિધ્રુણાશકિતથી નિર્મિત વિવિધ રૂપે વડે ૩૨ બત્રીસ જમૂદ્રીપેા કરતાં પણ વધારે જગ્યાને ભરી શકવાને સમર્થ છે. (માં તં ચૈત્ર) ખાકીનું સમસ્ત કથન આગળ કહ્યા પ્રમાણે સમજવું. ( सेवं भंते ! सेवं भंते! ति तच्चे गोयमे वायुभूई अणगारे समणं भगवं મહાવીર યંત્ર, નમસરૂ નાવ વિજ્ઞરૂ) ભગવાન મહાવીર સ્વામીનાં મુખારવિન્દથી આ પ્રકારનાં શબ્દો સાંભળીને ત્રીજા ગણધર વાયુભૂતિએ તેમને કહ્યું- “હુ ભદન્ત! આપે પ્રતિપાદિત કરેલ હકીકત તદ્દન સાચી છે. આપની વાત યા છે. તેમાં શંકાને સ્થાન જ નથી.” ત્યારબાદ ભગવાન મહાવીરને વંદા નમસ્કાર કરીને તેએ તેમની જગ્યાએ બેસી ગયા. (તળું સમને મયં મહાવીરે ગન્ના मोयाओ नयरीओ नंदणाओ चेइयाओं पडिनिक्खमइ, पडिनिक्खमित्ता वहिया બળવિદા, વિદર ) ત્યાર બાદ કોઇ એક દિવસે મેકાનગરીના નન્દન ચૈત્યમાંથી નીકળીને, મહાવીર પ્રભુ તેની ખહારના પ્રદેશામાં વિચરવા લાગ્યા. જ્યો ટીકા ઇશાનેન્દ્ર આફ્રિની સમૃદ્ધિ, વિષુવણા વગેરેનું પ્રતિપાદન કર્યાં પછી, ભગવાન મહાવીર પ્રભુ, ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણુગાર પાસે સનકુમાર આદિ દેવાની સમૃદ્ધિ, વિકુણા વગેરેનું વર્ણન કરે છે. યૂં સમારેવિ” સનત્યુમારના વિષયમાં પણ એમ જ (શાનેન્દ્ર મુજબ) સમજવું. આ ઉપરથી વાયુભૂતિએ નીચે પ્રમાણે પ્રશ્ન પૂછયેા હશે, તે સૂચિત થાય છે— “ સળંધુમારે જંમંતે! વિટવાયા છે ડ્ડિી જેવયં ચાળે મૂ વિવિધ્ ?” હું ભાન્ત ! દેવરાજ, દેવેન્દ્ર સનત્કુમાર કેવી મહાન સમૃદ્ધિ આદિથી યુક્ત છે ? તે કેવી વિધ્રુણા કરવાને સમ છે? "गोयमा ! सणकुमारेणं देविंदे देवराया महिडीए से व वारस विमाणावामसयसाहस्सीणं, बावत्तरीए सामाणियसाहस्सीणं त्ति जाव चउन्हं बावશરીો આચરવવવેવલાદŔ\”હે ગૌતમ! દેવેન્દ્ર, દેવરાજ સનત્કુમાર ઘણી ભારે સમૃદ્ધિવાળા છે. તે ખાર લાખ વિમાના, ૭૨ બેતેર હજાર સામાનિક દેવા, અને ૨૮૮૦૦૦ બેલાખ અઠયાસી હજાર આત્મરક્ષક દેવા પર આધિપત્ય આદિ ભાગવતા થકા દિવ્ય ભાગેાના ઉપભોગ કરે છે. ઈત્યાદિ સમસ્ત કથન આગળ મુજખ સમજવું, नवरं પણ પહેલાંના કથનમાં જે વિશેષતા તે નીચે પ્રમાણે સમજવી. 'સારિ લેવલન્તે મંજૂરાવે વાલે” સનકુમાર તેમની વિણા શકિતથી ઉત્પન્ન કરેલાં વિવિધ રૂપો વડે પુરે પુરા ચાર જ ખૂદ્દાપાને ભરી શકવાને સમ છે. તથા આગળ વર્ણવેલા દેવા કરતાં તેમનામાં કેટલુ વધુ સામર્થ્ય છે તે સૂત્રકારે નીચેના 46 15 શ્રી ભગવતી સૂત્ર : ૩ ४२
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy