________________
સનકુમાર દેવકી ઋદ્ધિ આદિ કા નિરૂપણ
“á vijમારે વિ” ઇત્યાદિ
સૂત્રાર્થ ( સળંમરે વિ) એજ પ્રમાણે સનસ્કુમારના વિષયમાં પણ સમજવું(નવ) પણ સનસ્કુમારની વિદુર્વણમાં નીચે પ્રમાણે વિશેષતા છે (વત્તા શિવ સુધી રીતે ચત્તરં ૨ of નિરિશમસંગને) તે તેમની વિકણા શકિતથી નિમિત રૂપ વડે ચાર જંબુદ્વીપને તથા તિર્યશ્લોકના અસંખ્યાત દ્વીપસમુદ્રને ભરી શકવાને સમર્થ છે. (ા સામાળિય – તાવ – THI૪ યદિ માં જે વસમુદે વિશુદતિ ) સનકુમારના સામાનિક દેવ, ત્રાયઅિંશક દે, લોકપાલો અને પરિવારથી યુક્ત પટ્ટરાણીના વિષયમાં પણ એ જ પ્રમાણે સમજવું. એટલે કે તેઓ પણ તેમની વિકુવા શકિતથી ઉત્પન્ન કરેલાં રૂપે વડે પૂરેપૂરા ચાર જે બુદ્વીપને તથા તિલોકના અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ભરી શકે છે. (सणंकुमाराओ आरद्धा उवरिल्ला लोगपाला सम्वे वि असंखेज्जे दीवसमुद्दे વિવંત) સનસ્કુમારથી લઇને ઉપરના સમસ્ત દેવો અને દેવીઓ અસંખ્યાત દ્વિીપ સમુદ્રોને પોતાના વૈક્રિય રૂપોથી ભરી શકે છે. (ઘ મા વિ) મહેન્દ્રના વિષયમાં પણ એમ જ જાણવું. (નવ) પણ મહેન્દ્રની વિમુર્વણ શકિતમાં નીચે પ્રમાણે વિશેષતા છે– (સારૂ વિષે વત્તારિ બંઘવી ) તે તેની વિકુવર્ણ શકિતથી ઉત્પન્ન કરેલા વિવિધ રૂપે વડે ચાર જંબુદ્વીપ કરતાં પણ વધારે જગ્યાને ભરવાને સમર્થ છે. (vi વેમ વિ) બ્રહ્મલેકના વિષયમાં પણ એમ જ સમજવું. (નવર) પણ ત્યાંના દેવોની વિકુવર્ણાશકિતમાં નીચે પ્રમાણે વિશેષતા છે– ( શિવાજે) તે પિતાની વિમુવર્ણ શકિતથી નિર્મિત વિવિધ રૂપ વડે આઠ જંબુદ્વીપોને ભરી શકવાને સમર્થ છે. (ાવે તે વિ) એ જ પ્રમાણે લાન્તકના દેવો વિષે પણ સમજવું (નવ) પણ જ્યાં રહેતા દેવોની વિપુર્વ શકિતમાં એ વિશેષતા છે કે (સાફ વળે) તેઓ પોતાની વિકુવર્ણા દ્વારા નિર્મિત રૂપ વડે આઠ જંબુદ્વિપ કરતાં પણ વધારે સ્થાનને ભરી શકે છે. (महासुक्के सोलसकेवलकप्पे, सहस्सारे साइरेगे सोलस, एवं पाणए वि, नवर बत्तीसं केवलकप्पे, एवं अच्चुए वि, नवरं साइरेगे बत्तीसं केवलकप्पे, બંધૂકીરે તીરે ) મહાશુક્રના દેવ વિમુર્વણ શકિતથી ઉત્પન્ન કરેલાં રૂપે વડે પૂરા સેળ જંબુદ્વીપો ભરી શકે છે. સહસાર દેવકના દેવો વિક્ર્વણશકિતદ્વારા નિર્મિત વિવિધ
શ્રી ભગવતી સૂત્ર : ૩
४१