________________
કષાયે તેમનામાં ક્ષીણ થયેલા હતા. તેમનું અંતઃકરણ અતિશય માર્દવથી (મૃદુતા) યુકત હતુ. તેઓ તેમના ગુરુજનાની આજ્ઞાને અનુસરનારુ અને ભદ્રવ્રુત્તિવાળા હતા. *ગઢમં ગઢમેળ ર્ગાળા વત્તે’” તેઓ નિર'તર અઠ્ઠમને પારણે અઠ્ઠમ કરતા હતા. “વાર્ આવિજશદાં તો મેળ” તે પારણાને દિવસે આયખિલની તપસ્યા કરતા હતા. “તુવાદ્દાત્રો નિાિય ટૂમિમુદ્દે આયાત્રાસૂમિ ગયાનેમાને” તેઓ તડકાવાળી જગ્યામાં સૂર્યની સામે ઉભા રહીને, બન્ને હાથ ઊંચા રાખીને આતાપના લેતા હતા. “વદુ હિદુખે છÇાસે” તેમણે ખરાખર છ માસ સુધી તે તપની સતત આરાધના કરી. સામળયાનું પાવિત્તા” આ રીતે છ માસ સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કરીને ચારિત્ર ધર્મની આરાધના કરીને મ્રુત્યુના સમય નજદીક આવ્યે ત્યારે " अद्धमासियाए संलेहणाए अत्ताणं झुसेत्ता " ૧૫ પંદર દિવસનેસ થારા કરીને આત્માનું શેાધન યુ. એટલે કે ૧૫ દિવસ સુધી ચારે પ્રકારના આહારને મન, વચન અને કાયાથો ત્યાગ કર્યાં. આ રીતે ૧૫ પંદર દિવસને સંથારા કરીને‘ગાજોડ્યહિ તે” આલોચના તથા પ્રતિક્રમણ દ્વારા “ક્ષત્તેિ” ચિત્તની સ્વસ્થતા (સમાધિ) પ્રાપ્ત કરીને, “માસે જારું વિશ્વા” મૃત્યુનો અવસર આવતા કાળધર્મ પામ્યા અને “સાને મળ્યે સતિ વિમાળવિ” ઈશાન કલ્પમાં પેતાના વિમાનમાં ઈશાનેજૂના સામાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા. આ વિષયનું વર્ણન પૂર્વ વર્ણિત તિક દેવના જેવું જ સમજવું. એજ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે“ના તીસદ્ વાગવા મા સત્યેન પ્રોસેસા રૂત્ત પુત્તે' કહેવાનું તાત્પ એ છે કે કુરુદેવ પુત્ર નામના ઇશાનેન્દ્રના સામાનિક દેવ દેવશય્યામ, દેવદૃષ્ય (વસ્ત્ર)થી આચ્છાદિત થઇને અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અવગાહનાથી ઉત્પન્ન થયા છે. ત્યાર બાદ !હાર પર્યાપ્તિ આદિ પાંચે પર્યાપ્તિએથી પર્યાપ્ત (યુકત) થઇને, દિવ્ય શરીર પામ્યા છે. ત્યાં તેએ ઇશાનેન્દ્ર જેવી જ દિવ્ય સમૃદ્ધિ, દિવ્યઘુતિ, દિવ્ય પ્રભાવ વગેરે ભગવે છે ! સુ. ૧૪ ૫
“નવાં સાતિને ફર્િ
સૂત્રા-( સેસ તંત્રે ) આ પ્રશ્નને સમસ્ત ઉત્તર આ વિષયમાં તિષ્યક દેવના વિષયમાં કહ્યા પ્રમાણે જ સમજવા. (ર) પણ તેમાં જે વિશેષતા છે તે નીચે પ્રમાણે છે - ( માતિને તોપે નવૃતીને ટીને) પુસ્તત્તપુત્ર તેમની વિકુણા શકિતથી ઉત્પન્ન કરેલાં રૂપા વડે એ જ મૃઢીપ કરતાં પણ વધારે સ્થાનને ભરી શકવાને સમર્થ છે. (ä સામાળિય-સાથત્તાસ-અપ્નમાંદનીĪ) ત્રાયસિ શક દેવે, લાકપાલા અને પટ્ટરાણીયાના વિષયમાં પણ એમ જ સમજવું. (જ્ઞાન મળે गोमा ! इसाणस्स देविंदम्स देवरणो एवं एगमेगाए अग्गमहिसीए देवीए અમેયાવ વિસદ્ વિચŻત્ત વુપ) હે ગૌતમ ! દેવરાજ દેવેન્દ્ર ઈશાનના પ્રત્યેક સામાનિક દેવથી લઇને પ્રીક પટ્ટરાણીના વિવર્ણી શકિતનું આ ક્શન તેમનું સામ બતાવવા માટે કરવામાં આવ્યું છે. ( સોચત્ર સંપત્તવિધિનુ વા, વિશ િવા, વિવિસંતિ) પણ તેમણે આજ સુધી એવી વિજ્રÖણા કદી કરી નથી, વર્તમાનમાં કરતા નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૩૯