________________
તપ કરવામાં જેઓ લીન રહેતા હતા, તથા તેઓ બન્ને હાથ ઉંથા રાખીને સૂર્યની સામે ઉભા રહીને તડકાવાળી ભૂમિમાં આતાપના લેતા હતા. વૈદુષિપુને છમ્માતે સામારિયાનું પાળિસા દ્વમામિયાદ્ મંત્રે) આ રીતે છ માસ સુધી સાધુ પર્યાયનું પાલનકરીને,૧૫૫ દરદિવસના સંથારાથી (અત્તા ગ્રૂત્તિત્તા). માત્માને યુકત કરીને, ( તીનું મત્તારૂં બળભળાવું વિન્ના) ૧૫૫૪૨ દિવસના ૩૦ત્રીસ ટાણાં આહાર અનશન દ્વારા પરિત્યાગ કરીને, (ગૌચ નહિ તે) આલેાચના તથા પ્રતિક્રમણ કરીને, (સદ્િત્તે) મનની સ્થિરતા (સમાધિ) પ્રાપ્ત કરીને (દ્દામાને વારું વિચા) મૃત્યુના સમય આવતા કાળધર્મ પામીને (સાને ળ્યે સસિત્રિમાસિ) ઈશાન દેવલાકમાં, પોતાના વિમાનમાં (ના નૈવ તીસત્ વત્તવા મા મળેવગરિસેલા ત્તપુત્તે) ઇશાનેન્દ્રના સામાનિક દેવ રૂપે ઉત્પન્ન થયા છે. બાકીનું તેમનું વર્ણન તિષ્યક દેવ પ્રમાણે જ સમજવું. તે તે કુરુદત્ત પુત્ર કેવી મહાન સમૃદ્ધિ આદિથી યુકત છે? તે કેવી વિષુવ ણા કરવાને સમર્થ છે?
ટીકા ઇશાનેન્દ્રની સમૃદ્ધિ, વિષુવ ણા આદિની વાત ભગવાન મહાવીરના સુખે શ્રવણુ કરીને, વાયુભૂતિ અણુગાર ઈશાનેન્દ્રના સામાજિક દેવ કુરુદત્તપુત્રની સમૃદ્ધિ આદિ જાણવાની જિજ્ઞાસાથી તેમને નીચેના પ્રશ્ન પુછે છે-“નફળ મંતે ! હે ભદન્ત! જો “કૃષિને લેવાયા માળે પણં મદિરી” દેવેન્દ્ર, દેવરાજ ઇશાન આટલી ભારે સમૃદ્ધિ આદિથી યુક્ત છે (તેની સમૃદ્ધિ વગેરેનું વર્ણન આગળ આવી ગયું છે), “બાવ વર્ડ્સ ૬ માં પમૂ વિવિત્ત” અને તે પોતાની વિકણા શકિત દ્વારા ઉત્પન્ન કરેલાં રૂપો વડે જ ખૂદ્રીપ તથા દ્વીપ સમુદ્રોને ભરી શકવાને સમર્થ છે (અહી ‘ચાવત્’. દ્વારા શકેન્દ્રના પ્રકરણમાં આ પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં જણાવેલી સમસ્ત હકીકત ગ્રહણ કરવી), તા. ઇશાનેન્દ્રને સામાનિક દેવ કુરુદત્ત પુત્ર કેટલી મહર્ષિં (સમૃદ્ધિ) આદિથી યુકત છે? તે કેવી વિકુવા કરવાને સમથ છે ? આ પ્રકારના વાયુભૂતિના પ્રશ્નના આશય છે. તે પ્રશ્નનું વિસ્તૃત સ્પષ્ટીકરણ તિષ્યકદેવના વિષયમાં ૧૨માં સૂત્રમાં કરવામાં આવેલા સ્પષ્ટીકરણ પ્રમાણે સમજવું. હવે સૂત્રકાર એ વાત સમજાવે છે કે કુરુદત્તપુત્ર કેવી તપસ્યા કરીને ઇશાનેન્દ્રના સામાનિક સ્વરૂપે ઉત્પન્ન થયા હતા. “છ્યું વજી લેવા યાળ અંતેવાસી” ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા તે વાત સૂત્રકારે પ્રકટ કરી છે. કુરુદત્તપુત્ર ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય હતા. “વામ” તે ભદ્રિક (સરળ) સ્વભાવના અને વિનીત પન્તના ગુણેવાળા હતા. અહી. ‘ચાવત’ પદથી નીચેનાં વિશેષણા ગ્રહણ કરાયાં છે
" गइ उवसंते पगइपयणुको हमाणमायालोहे मिउमद्दवसंपन्ने आलीणમચ્છુ તેઓ ઉપશાન્ત વૃત્તિવાળા હતા. ક્રોધ, માન, માયા, અને લેાભરૂપ ચારે
''
શ્રી ભગવતી સૂત્ર : ૩
૩૮