SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અધિપતિ છે. ૨૮ અઠયાવીસ લાખ વિમાનાવાસે, ૮૦ એંસી હજાર સામાનિક દેવો, ૩૩ ત્રાયશ્ચિશક દેવો, ચાર લોકપાલ (સેમ, યમ, વરુણ અને વૈશ્રમણ), પરિવાર સહિત આઠ પટ્ટરાણિ (કૃષ્ણ, કૃષ્ણરાજી, રામા, રામરક્ષિતા, વસુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા), ત્રણ પરિષદે, સાત સેનાઓ, સાત સેનાપતિ, ત્રણ લાખ વીસ હજાર આત્મરક્ષકદેવો તથા ઈશાનક૯૫વાસી અન્યદેવો અને દેવીઓ પર આધિપત્ય, પુરોવતિવ આદિ કરતો થકે તે ત્યાં અનેક દિવ્ય ભેગે ભેગવે છે અને પિતાને સમય આનંદથી વ્યતીત કરે છે. તે નિર્મલ દિવ્ય વસ્ત્રો ધારણ કરે છે. બાકીનું “યાર માસમાને પર્યન્તનું વર્ણન કેન્દ્રના જેવું જ સમજવું. નરાં નાદિ તો છેજ નંલાવે ઢ” ઈશાનેન્દ્ર પિતાની વિફર્વણા શકિતથી ઉત્પન્ન કરેલાં રૂપ વડે બે જંબુદ્વિીપ કરતાં પણ વધારે જગ્યાને ભરી શકવાને સમર્થ છે, શન્દ્ર બે જ બુદ્વીપને જ ભરી શકવાને સમર્થ છે. બાકીનું સમસ્ત વર્ણન-રાજ્ય વ્યવસ્થા, સેના વિભાગ આદિનું વર્ણન–શક્રેન્દ્રનું જે વર્ણન આગળ કર્યું છે તે પ્રમાણે જ સમજવું કે સૂ, ૧૩ છે કુરુદત્ત અનગાર કે સ્વરૂપના નિરૂપણ કુરુદત્તપુત્રનું વૃત્તાંત સ્વાર્થ-(રૂ અંતે !) હે ભદન્ત ! જે (ફ્રકાને ફેષિ સેવા ) બીજા દેવકને ઈન્દ્ર, દેવરાજ દેવેન્દ્ર ઇશાન (પર્વ મહાપ) આવી મહાન સમદ્ધિ આદિથી યુકત છે, (નાવ ઇવરૂ ૨ [ મૂ વિચિત્રા) અને આટલી બધી વિમુર્વણ શકિત ધરાવે છે, તે (પૂર્વ વર્લ્ડ રેવાળુવાળું દંતેવાસી લુહાપુરે નામ રૂમ ના વિરy i am mવિવેof virg) આપ દેવાનુપ્રિયને કુરુદતપુત્ર નામના શિષ્ય, કે જે સ્વભાવે ભદ્રિક હતા અને વિનીત પર્યન્તના ગુણેથી યુકત હતા, જે નિરંતર અઠમને પારણે અઠમ કરતા હતા, પારણને દિવસે (आयंबिलपरिग्गहेणं तवीकम्मेणं उडूढं वाहाओ पगिज्ज्ञिय२ सूराभिमुहे ગાયોવનભૂમિg ગાથામાને) જેઓ આયંબિલ કરતા હતા, આ રીતે આકરાં શ્રી ભગવતી સૂત્ર : ૩ ૩ ૭
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy