________________
ઈશાનેન્દ્ર કી વિકુર્વણા કા નિરૂપણ
ઈશાનેન્દ્રની વિવર્ણાનું વન
“મતે ત્તિ મળવું તત્ત્વે ગોયને ઈત્યાદિ
સુત્રા :-મહાવીર પ્રભુને મુખે શક્રેન્દ્રની સમૃદ્ધિ આદિનું વર્ણન સાંભળીને, વાયુભૂતિ અણુગારે ઔદીચ્ય ઇશાનેન્દ્રની સમૃદ્ધિ, વિધ્રુણા આદિના વિષયમાં જે પ્રશ્ન પૂછયે તે આ સૂત્રમાં પ્રગટ કરવામાં આવેલ છે. “(મતે ત્તિ મળનું તત્ત્વે જોયમે ચાપૂ અળગાÌ)” હે ભદન્ત !” એવું સ ંબેધન કરીને ત્રીજા ગણધર વાયુભૂતિ અણુગાર ( સમ” મા મહાવીર) શ્રમણ ભગવાન મહાવીરને (નાત્ર પુરૂં ચચામી) વંદા નમસ્કાર કરીને, વિનયપૂ આ પ્રમાણે પ્રશ્ન પૂછ્યા- (નળું અંતે ) ! सक्के देविंदे देवराया एवं महिडीए जाव एवइयं च णं पभू विकुव्वित्तए ) હું બદન્ત ! જો દેવરાજ, દેવેન્દ્ર શકે આટલી બધી સમૃધ્ધિ આદિથી યુકત છે. જો તે આટલી બધી વિષુવર્ણાં કરવાને સમર્થ છે, તે ( મંત્તે !) હું ભઇન્ત ! ફ્લાને બં देविंदे देवराया के महिड्डीए एवं तहेब नवरं साहिए दो केवलकप्पे બંદૂરીને ટીમે વસેસ તદ્દેવ) દેવરાજ, દેવેન્દ્ર, ઈશાન કેવી સમૃધ્ધિવાળા છે, ઇત્યાદિ સમસ્ત પ્રશ્ન પહેલાંની જેમ જ પૂછવામાં આવે છે. મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે જવાબ આપે છે-“આ વિષયમાં સઘળું વન શક્રેન્દ્રના વર્ણન પ્રમાણે જ સમજવું. પણ તેમાં ફ્કત આટલી જ વિશેષતા છે. શક્રેન્દ્ર પેાતાના વૈક્રિય શક્તિથી ઉત્પન્ન કરેલાં રૂપે વડે એ જમૂદ્રીપાને ભરી શકે છે, પણ ઉત્તર દિશાને, અધિપતિ શાનેન્દ્ર પેાતાની વૈક્રિય શક્તિથી ઉત્પન્ન કરેલાં રૂપે વડે એ જમૂદ્દીપા કરતાં પણ વધારે જગ્યાને ભરી શકવાને સમર્થ છે. બાકીનું સઘળું કથન શક્રેન્દ્રના કથન પ્રમાણે જ છે. !! સુ. ૧૩ ॥
ટીકા – મહાવીર પ્રભુની પાસેથી શક્રેન્દ્રની સમૃધ્ધિ આદિનું વર્ણન સાંભળીને, વાયુભૂતિ અણગારે ઉત્તર દિશાના અધિપતિ ઇશાનેન્દ્રની સમૃદ્ધિ, શક્તિ આદિ જાણવાની જિજ્ઞાસાથી મહાવીર પ્રભુને પૂછ્યું- “મંતે ત્તિઓ મળત્ર ઇત્યાદ્ધિ” “હ ભદન્ત !” એ પ્રમાણે સખાધન કરીને, ‘નમળ મનવ મહાવીર ખાવ વ વયાણી મન, વચન અને કાયાથી મહાવીર પ્રભુની પ`પાસના કરીને—શિષ્ટાચાર પૂર્ણાંક—વિનમ્ર ભાવથી, વાયુભૂતિ અણુગારે મહાવીર પ્રભુને નીચેના પ્રશ્ન પૂછયે. વાયુભૂતિ અણુગાર મહાવીર સ્વામીના ત્રીજા ગણધર હતા. અને તેમનું ગોત્ર ગૌતમ હતું. માટે તેમને “ત્રીજા ગૌતમ કહ્યા છે. ( પહેલા ગૌતમ ઇન્દ્રભૂતિ, બીજા ગૌતમ અગ્નિભૂતિ અને ત્રીજા ગૌતમ વાયુભૂતિ હતા) હવે તેમણે શુ પૂછ્યું તે સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા तावे - जहणं भंते ! सक्के देविंदे देवराया के महिडीए जाव एवइयं च णं પદ્મ વિટાિ, નાળાં મતે ! દૈવિકે સેવાયા કે મઠ્ઠિી” હે હ્રદન્ત !
શ્રી ભગવતી સૂત્ર : ૩
૩૪