________________
શક્તિવાળે છે ? તે તિષ્ય કે કેવી રીતે શકેન્દ્રના સામાનિક દેવનું પદ પ્રાપ્ત કર્યું તે હવે સૂત્રકાર નીચેનાં સૂત્રે વડે બતાવે છે. ? તારા નામે ઉગારે ” તિષ્યક નામના અણગાર ” લેવાનુપ્રિયા થવાની ” તસણ નામ ” તિખ્યક નામના અણગાર રેવાળુક્લિયા વંતેવાસી” આપ દેવાનુપ્રિયના શિષ્ય હતા નામદાર તેઓ સ્વભાવે પોપકારી હતા (અહીં ભદ્રને વન પ્રત્યય લાગવાથી ભદ્રક શબ્દ બન્યો. છે ભદ્ર એટલે સરલ અને સરલ એટલે પરોપકારશીલ ] “વાવ વિgિ ” તેઓ વિનીત પર્યન્તના ગુણોથી યુકત હતા એટલે કે વિનય આર્જવ આદિ ગુણોથી યુકત હતા અહીં ” વાવત (કાવ) * પદથી નીચેનો સૂત્રપાઠ ગ્રહણ કરાય છે – " पगइ उवसंते पगइपयणुकोहमाणमायालोहे, मिउमद्दवसंपन्ने अलीणे મદપ ” હવે તેઓ કેવી તપસ્યા કરતા હતાં તે બતાવે છે ગmવિવરે દ્ર છે તમે ગપ્પા મારે ના” તેઓ નિરંતર છને પારણે છઠ્ઠની તપસ્યા થી પિતાના આત્માને ભાવિત કરતા હતા “ વદુ પરિyળારૂં વછરાડું સામાવરિયા પ કળત્તા ” તેમને પૂરા આઠ વર્ષની શ્રમણ્ય પર્યાયનું પાલન કર્યું હતું એટલે કે આઠ વર્ષ સુધી ચારિત્ર પર્યાયની સારી રીતે આરાધના કરી હતી આખરે “મારિયા શાખ Mા કુત્તા ” એક માસનો સંથારે કરીને “ર્દિ મારું છેત્તા” અને તેમાં સાઠ ટાણાના ભજન ન અનશન (ઉપવાસ)દ્વારા ત્યાગ કરીને એટલે કે ૩૦ ત્રીસ દિવસના ઉપવાસ કરીને “પરં ગોચ પવિતે” અને પૂર્વે કરેલા દુષ્કૃત્યોની આલેચના તથા પરિક્રમ કરીને, સમારે, ચિત્તની સ્વસ્થતા પામીને, “મારે ૪ ”િ મૃત્યુને સમય આવતા કાળધર્મ પામીને “ સૌને છે ? સૌધર્મ નામના દેવલેકમાં
સયંતિ વિકાસ પોતાના વિમાનમા “વવામg” ઉપપાત સભામાં “વસળિક્ન”િ દેવશય્યામ, “વસંતરિ દેવદૂષ્ય વસ્ત્રથી આચ્છાદિત થઈને “યંભુ ચરંજૂરૂ માનત્તા” અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણવાળી “ચોદUTU” અવગાહનામાં, “સેવિંદ્ર વરdો સાક્ષ સામળિયવત્તા દેવરાજ, દેવેન્દ્ર શુક્રના સામાનિક દેવની પર્યાયે “વવો ઉત્પન્ન થાય છે.
avi ?” ત્યાર બાદ “તિરંv” તે તિષ્યકદેવ “મgોવન્નો” ત્યાં એક અંતમુહૂર્તમાં “વંવિદg qજ્ઞા વષમાં રજી” પાંચે પ્રકારની પર્યાપ્તિએથી યુક્ત થઈને પર્યાપ્તાવસ્થા પામ્યા છે. આહારાદિ ગુગલેને ગ્રહણ કરવાની અને તેને આહારાદિ રૂપે પરિણાવવાની જે આત્માની વિશેષ શક્તિ છે, તે શકિતને પર્યાપ્તિ કહે છે. તે પર્યાસિયો પાંચ હોય છે. “ તંગદા' જેમ કે (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્ત, (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, અને (૫) ભાષામનઃ પર્યાપ્તિ આ પાંચ પ્રકારની પર્યાપ્તયોથી સંપન્ન જીવને પર્યાપ્ત કહેવાય છે તે પર્યાપ્તયો પૂર્ણ થવાને કાળ એક અતર્મુહૂર્ત કહ્યો છે. સૌથી પહેલાં જીવ શરીરપર્યાપ્તને પૂર્ણ કરે છે. આ રીતે પાંચે પર્યાપ્તયોથી વર્યાપ્ત બનેલા તે તિષ્યક દેવની પાસે “સામાળિયgોવાના જેવા સામાનિક પરિ
શ્રી ભગવતી સૂત્ર : ૩