________________
તિષ્ણકદેવ ત્યાં પાંચ પ્રકારની પર્યાપ્તિએ પામીને પર્યાપ્ત અવસ્થાથી યુકત બને છે (तएणं तं तीसयं देवं पंचविहाए पज्जत्तिए पज्जत्तिभावं गयं समाणं આ રીતે પાંચે પર્યાપ્તઓ મેળવીને પર્યાપ્તાવસ્થામાં આવેલા તે તિષ્યકદેવને સામાભિચારિસીવવવનયા ટેવા) સામાનિક સમિતિના દેવે (ચઢારિયાદિયું
સન નિરસાવત્ત મg નર્સ્ટિ ટુ ગg વિના વાર્વિતિ] બન્ને હાથના દશે નખને જોડીને એટલે કે બંને હાથની અંજલિ બનાવીને તથા તે અંજલિને શિર પર મૂકીને જય વિજયના શબ્દોચ્ચાર પૂર્વક અભિનંદન આપે છે અને વાંદરા હવે વાસી અભિનંદન આપીને આ પ્રમાણે કહે છે. अहो णं देवाणुप्पिएहिं दिव्या देविड्ढी दिव्या देवजुई दिव्वे महाबले दिन्वे महाजसे दिव्वे महासौक्खे दिव्वे देवाणुभावे लद्धे पत्ते अभिसमण्णागए जारिसियाणं देवाणुप्पिएहिं दिव्या देवड्ढी दिव्या देवज्जुई दिव्वे देवाणुभावे लद्धे पत्ते अभिसमण्णागए तारिसियाणं सक्केण वि देविदेण देवरण दिवा વિવિઠ્ઠી બાદ મિસમuUTTયા) આપ દેવાનુપ્રિયે દિવ્ય દેવ સમૃદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય મહાબળ, દિવ્ય મહાયશ, દિવ્ય મહાસુખ અને દિવ્ય મહાપ્રભાવ પ્રાપ્ત કર્યો છેતમે તેમને તમારે આધીન કર્યા છે તમે તેમને તમારે માટે ભેગ્ય બનાવ્યાં છે. જેવા દિવ્ય સમૃદ્ધિ દિવ્યવૃતિ અને દિવ્ય પ્રભાવ આપે પ્રાપ્ત કર્યો છે આપે આધીન કર્યા છે. અને આપને માટે ભાગ્ય બનાવેલ છે એવી જ દિવ્ય દેવસમૃદ્ધિ આદિ દેવરાજ દેવેન્દ્ર શકે પણ મેળવી છે. પ્રાપ્ત કરી છે અને પિતાને આધીન કરી છે -- (નારિતિ याण सक्केणं देविदेण देवरण्णा दिव्या देविड्ढी जाव अभिसमण्णागया, तारिसियाणं देवाणुप्पिएहिं वि दिव्या देविड्डी जाव अभिसमण्णागया से णं भंते ! तीसए देवे के महिड्ढीए जाव केवइयं च णं पभू विकुवित्तए તથા જેવી દિવ્ય દેવ સમૃદ્ધિ આદિ દેવરાય દેવેન્દ્ર શકે પ્રાપ્ત કરેલ છે, એવી જ દેવ સમૃદ્ધિ આદિ આપ દેવાનું પ્રિયે પણ પ્રાપ્ત કરી છે – હે ભદત ! તે તિષ્યકદેવ કેવી મહાન સમૃદ્ધિ આદિથી યુકત છે ? તે કેવી વિતુર્વણ શકિત ધરાવે છે ? સૂર ૧૦ |
ટીકાર્ચ-દેવરાય, દેવેન્દ્ર, શક્રના સામાનિક દેવ તિષ્યની સમૃદ્ધિ, વિકવણું શકિત આદિ જાણવાને માટે મહાવીર પ્રભુને પૂછે છે કે” ના મતે !વં દ્યો ત્રેિ સેવા કરે " હે ભદન્ત ! જે દેવરાજ, દેવેન્દ્ર ચક્ર આટલી બધી સમૃદ્ધિ ઘુતિ, યશ, બલ, સુખ અને પ્રભાવથી યુકત છે, ” જાવ ત્રણે if યૂ વિરવત્તા ” જે તે આટલી બધી વિદુર્વણા કરવાને સમર્થ છે, તે તણ મઢિી નાવ વ ર છે વિ”િ હે ભદન્ત શકેન્દ્રને સામાનિક દેવ તિબ્બક કેવી સમૃદ્ધિ આદિથી યુકત છે તે કેવી વિમુર્વણુ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨ ૭