________________
મહાપ્રભાવશાળી છે તે ૩ર બત્રિસલાખ વિમાનવાને ચોરાશી હજાર સામાનિક દેવને અને ત્રણ લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેવોને અધિપતિ છે એજ વાત“વરસાદ ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. અહીં આવેલા “ ચાવત ” પદથી નીચે સૂત્રપાઠ હુણ કરાય છે વજાઇનામાં પરિવાર ઉઘણું જ પાછાળ તિરું રસાળં સત્તારું નવા નિયાવિળ” શકે પરિવાર સહિત ની આઠ પટ્ટરાણુઓ પર, ચાર લેકપાલે પર, ત્રણ પરિષદે પર સાત સેના પર અને સાત સેનાપતિ પર શાસન ભોગવે છે. “અહિં જ ના વિર* આ સૂત્રપાઠી માં આવતા યાવતુ પદથી નીચે સૂત્રપાઠ ગ્રહણ કરાય છે હવામાં મારે कुर्वन् दिव्यान् भोगभोगान् भुंजानो"
“ g ના વ શંઘ if u agવત્તા” તે દેવરાજ શકેન્દ્ર આ પ્રકારની સમૃદ્ધિ આદિ વાળે છે અને એટલી જ વિકુર્વણું કરવાને સમર્થ છે.
વફાં” પદથી વિમુર્વણાનું પ્રમાણ પ્રકટ થતું નથી. તેથી તેની વિકર્વણાનું પ્રમાણ નીચેના પદે દ્વારા દર્શાવ્યું છે-“ પર્વ નવ વારસ તાવ માળવવું" ચમરેન્દ્ર જેટલી વિકર્વણ શક્તિથી યુક્ત છે એટલી વિક્ર્વણ શક્તિ કેન્દ્ર પણ ધરાવે છે “ma” પરંતુ “ વઢwજે ગંદીરે દી » શકેન્દ્ર વૈક્રિય સમુદઘાતથી ઉત્પન્ન કરેલા દેવ દેવીઓનાં રૂપે વડે બે જંબુદ્વીપોને ભરી દેવાને સમર્થ છે, પણ ચમરેન્દ્ર એક જંબુદ્વીપને ભરવાને સમર્થ છે. “ગારેણં તે જેa?? બાકીનું સમસ્ત વર્ણન અમરેન્દ્ર પ્રમાણે જ જાણવું શકેન્દ્રના સામર્થ્યની વાત તેની શક્તિ બતાવવાને માટે જ કહી છે. ખરેખર તે તે તેની આ વિદુર્વણ શક્તિને કદી પણ ઉપયોગ કરતે નથી. એજ વાત નીચેનાં સૂત્રો દ્વારા પ્રકટ થઈ છે-“g ii નીયમી સ ર્વિસ देवरणो इमेयारूवे विसए विसयमेत्ते णं बुइए नो चेव ण संपत्तीए विकुबिसु વા વિવતિ વા વિવસતિ વા ” હે ગૌતમ! ઉપરોક્ત સમસ્ત કથન દેવરાજ, દેવેન્દ્ર, શક્રની શક્તિ બતાવવાને માટે જ કરાયું છે. તેણે આજ સુધી કદી પણ તે વિકુર્વણ શકિતને પ્રવેગ કર્યો નથી, વર્તમાન કાળે કરતું નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. ભગવાને અગ્નિભૂતિ અણગારના પ્રશ્નનો આ પ્રમાણે જવાબ આપે (૯)
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૫.