________________
બળ કાન્તિ સુખ અને પ્રભાવથી યુકત છે. (સે વખાણ વિમાનવાનગરस्साणं चउरासीए सामाणियसाहम्सीणं जाव चउण्हं चउरासीणं आयरक्ख साहस्सीण ગર્તિ ના વિરફ)તે ૩૨ લાખ વિમાનાવાસે પર ૮૪ ચોર્યાસી લાખ સામાનિક દે પર ત્રણ લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેવે પર તથા અન્ય દેવે પર આધિપત્ય ભેગવે છે તે ત્યાં અનેક દિવ્ય ભેગો ભેગવે છે (પૂર્વ પદિ નાવ વ ર જ કમ્ વિજ્ઞવત્તા પુર્વ નવ વરણ તવ માળિયaa) આ રીતે તે દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્ર ઘણી ભારે રદ્ધિ આદિથી સંપન્ન છે ચમરેન્દ્રના જેવી જ વિમુર્વ શકિત ધરાવે છે (નવ) પણ તે બનેની વિદુર્વણ શકિતમાં નીચેનો તફાવત છે (ઢો જે ણે બઘુવીરે રીરે વસેલ તરવ) શકેન્દ્ર તેની વિક્ર્વણ શકિતથી ઉત્પન્ન કરેલા રૂપે વડે બે જંબુદ્વીપને ભરી શકે છે પણ અમરેન્દ્ર તેની વિકુવર્ણ શકિતથી ઉત્પન્ન કરેલા રૂપ વડે એક જ જંબુદ્વીપને ભરી શકે છે બાકીનું બધુ વર્ણન અમર પ્રમાણે સમજવું. (va m જેવા સરસ સેવિસ હેવરા રૂારે વિલણ વિસयमेत्तेणं बुइए नो चेव संपत्तीए विकुविसु वा विकुव्वइ वा विकुब्बिस्सइ वा) હે ગૌતમ ! દેવેન્દ્ર શુક્રની વિમુર્વણ શકિતની આ જે વાત કરવામાં આવી છે તે તેનું સામર્થ્ય બતાવવા માટે જ કહેલ છે પણ આ પ્રકારની વિક્ર્વણા પહેલાં તેણે કરી નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં કે સૂ. ૯ છે
ટીકાથ –ધરણેન્દ્ર પ્રકરણમાં વર્ણવ્યા પ્રમાણની જ્યોતિષિક દેવેની સમૃદ્ધિ વિકુવણે આદિનું વર્ણન સાંભળીને બીજા ગણધર અગ્નિભૂતિને કેન્દ્રની સમૃદ્ધિ આદિ જાણવાની અભિલાષા થાય છે. ” સંતે તિ” તેથી” હે ભદન્ત” એવું સંબોધન કરીને તેઓ મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરે છે ત્યાર બાદ તેઓ વિનયથી તેમને આ પ્રમાણે પૂછે છે- '' ન મરે ” હે ભદન્ત જે ” નો રૂપરાવા ga મદીપ બાર રૂ ૪ i ~ વિશ્વા જતિષરાજ જતિન્દ્ર ચંદ્ર અથવા સૂર્ય આટલી બધી ઋદ્ધિવાળા છે અને આટલી બધી વિક્ર્વણ શકિત ધરાવે છે તે ' મને " હે ભદન્ત ” નવા વિંટે સેવાયા મદિg ગાવે
વાર્થ T Tયૂ વિત્તિ પહેલા દેવકના સ્વામી, દેવરાજ, દેવેન્દ્ર શકે કેવી ઘણી જે ભારે સમૃદ્ધિવાળો છે ? તે કેવી વિમુર્વણ કરવાને સમર્થ છે ? ત્યારે મહાવીર પ્રભુએ અગ્નિભૂતિને આ પ્રમાણે જવાબ આપે : સરળ વિંટે લેવાયા મદદ ” ઇત્યાદિ હે ગૌતમ અગ્નિભૂતિ દેવેન્દ્ર દેવાય શક ઘણી જ ભારે સમૃદ્ધિ વાળે છે અહીં “થાવત ” પદથી નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. મહાશુતિ, મદાવ8 માયરા મા તે મહાઘતિ, મહાબળ, મહાયશ, મહાસુખ અને
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨ ૪